Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७६ समयार्थ बोधिनी टीका प्र. . अ. २ उ. ३ साधूनां परिषहोपसर्ग सहनोपदेशः
"एको करेइ कम्मं, फलमवि तस्सिक्कओ समणुहबई । एको जायइ मरइ य, परलोगं एक्कओ जाई” ॥२॥ इति ।
अन्यत्रापि उक्तम्धनानि भूमौ पशवश्च गोष्ठे, दारा गृहे बन्धुजनाः श्मशाने । देहश्चितायां परलोकमार्ग, कर्मानुगो गच्छति जीव एकः॥१॥गा१७।
. मूलमू--- सव्वे सयकम्मकप्पिया अवियत्तेण दुहेण पाणिणे । हिंडति भयाउला सढा जाइ-जरा-मरणेहिऽभिदुता ॥१८॥ होकर ही शाश्वतिक श्रेयम् के लिये प्रयत्न करना चाहिये । कहा भी है -"एक्को करेइ कम्म' इत्यादि।
जीव अकेला ही कर्म उपार्जन करता है, अकेला ही उसके फल का अनुभव करता है, अकेला ही जन्मता है अकेला ही मरता है और अकेला हो परलोक में जाता है ।
अन्यत्र भी कहा है-, 'धनानि भूमौ पशवश्चगोष्ठे ' इत्यादि ।
'धन जमीन में दबा (गढा) रह जाता है, गाय भैंस आदि पशु पाडे में बन्द रह जाते हैं, पत्नी घर के द्वार तक जाती है, बन्धु बान्धय श्मशान तक साथ देते हैं और देह चिता तक ही साथ रहती है जब जीव परलोक के पथ पर प्रयाण करता है तो इनमें से कोई भी उसका साथ नहीं देता । अपने उपार्जित कर्म के अनुसार अकेला जीव को ही जाना पडता है ॥१७॥ જ શુભ અથવા અશુભ ગતિઓમાં જાય છે. તેથી તેણે એકાકી થઈ ને જ (મમત્વ ભાવ અને રાગદ્વેષનો ત્યાગ કરીને જ) શાશ્વત કલ્યાણ માટે પ્રયત્ન કરે જોઈએ
ह्यु ५४ छ –'पको करेइ कम्म” त्याह- 004 मेसो भनु न કરે છે; એક જ કર્મના ફળનું વેદન કરે છે, એટલે જ જન્મે છે, એકલે જ મરે છે અને એક જ પરલોકમાં ગમન કરે છે.”
मन्यत्र ५ सयु युछ 3 'धनानि भूमौ पशवश्च गोष्ठे' त्या धन भीनमा દાટેલું જ રહી જાય છે, ગાય ભેંસ આદિ પશુઓ વાડામાં જ રહી જાય છે, પત્ની ઘરના બારણા સુધી જ આવે છે, બંધુબાંધવ રમશાન સુધી જ સાથ દે છે, અને દેહ ચિતા સુધી જ સાથે રહે છે, જીવ જ્યારે પરલકને માર્ગે પ્રયાણ કરે છે, ત્યારે ઉપર્યુક્ત વસ્તુમાંથી કેઈપણ વસ્તુ જીવને સાથ દેતી નથી. પિતે ઉપાર્જિત કરેલા કર્મ અનુસાર જીવને એકલાને જ પરલોકમાં ગમન કરવું પડે છે ! ગાથા ૧૭ |
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧