Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 669
________________ सूत्रकृताङ्गसूत्रे टीका'जीवितं जीवनम् ‘संखयं' संस्कार्यम्, संस्कारकरणयोग्यम् ‘ण य आहु' न चाहुः न च सर्वज्ञेन कथितम् । 'तहवि य' तथापि च 'बालजणो' बालजनो मूर्यो बाल इच अविवेकी 'पगभई, प्रगल्भते पापकर्मणि धृष्टो भवति । स एवं कथयति । 'पच्चुप्पन्नेण कारियं प्रत्युत्पन्नेन कार्यम् तात्कालिकसुखेनैवाऽस्माकं प्रयोजनं विद्यते 'परलोय परलोकम् 'दर्छ, दृष्ट्या 'को आगए' क आगतः, न कोपीति भावः, यदि कश्चित् परलोकं दृष्ट्वा आगतो भवेत्, तदा परलोकं श्रद्धां कृत्वा तदर्थमैहिकसुखं परित्यज्य दुःखबहुले कर्मणि प्रवृत्तिः चारुतरा स्यात् , न त्वेवम् तस्मात् वैषयिकसुखायैव प्रवृत्तिः करणीयेति वदन्त्येवमज्ञानिनः । भावार्थस्त्वयम्-सर्वज्ञेन कथितं यत् त्रुटितं जीवितं संघातुं न कोऽपि समर्थः। तथाहि -टीकार्थयह जीवन संस्कार करने योग्य नहीं है अर्थात् टूटे हुए आयुष्य को पुनः जोड नहीं सकते ऐसा सर्वज्ञ कहते है तथापि अविवेकी जन पापकर्म के सेवन में ढिठाइ करते हैं। उनका कथन है - हमें तो वर्तमान से तात्पर्य है अर्थात् वर्तमान कालीन मुख से ही प्रयोजन है । कौन परलोक देखकर आया है? कोइ परलोक देखकर आया होता तो परलोक पर श्रद्धा करके उसके लिए इहलोक संबंधी सुख का परित्याग करके दुःखों की बहुलता वाले कर्म में प्रवृत्ति करना अच्छा रहता है । परन्तु ऐसा तो है नहीं, अतएव वैषयिक सुख के लिए ही प्रवृत्ति करना चाहिये । यह अज्ञानी जीवों का कथन है। भावार्थ यह है - सर्वज्ञ ने कहा है कि टूटी हुइ आयु फिर नहीं सांधी जा सकती। कहा भी है -“दंडकलियं करित्ता" इत्यादि । रात टीमा કદાચ તૂટેલા દેરાને સાંધી શકાય છે, પણ તૂટેલા જીવનને સાંધી શકવાને કઈ સમર્થ નથી, એવું સર્વજ્ઞ ભગવાનનું કથન છે. છતાં પણ અવિવેકી મનુષ્ય પાપકર્મ સેવવાની ધૃષ્ટતા કરે છે. તેઓ એવું કહે છે કે “અમારે તો વર્તમાનકાળને સુખ સાથે જ નિસ્બત છે, પરલોક જોઈને કેણ આવ્યું છે? કેઈ પલેક જઈને આવ્યું હોત તે પરલેકની વાત પર શ્રદ્ધા મૂકીને તેને માટે આ લેકના સુખને પરિત્યાગ કરીને દુઃખની બહુલતાવાળાં કર્મોમાં (તપસ્યા આદિમાં પ્રવૃત્ત થવાનું ઉચિત ગણત પરંતુ એવું તે છે નહીં, તેથી વિષયિક સુખને માટે જ પ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રકારનું કથન અજ્ઞાની મનુષ્ય કરે છે. - આ ગાથાને ભાવાર્થ એ છે કે – સર્વજ્ઞ તીર્થકરાએ કહ્યું છે કે તૂટેલા આયુध्यने साधी शतु नथी. ४ह्य पाछे 3-“दंडकलिय करित्ता वच्चति हु" त्याह શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧

Loading...

Page Navigation
1 ... 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709