Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सामयार्थबोधिनी टीका प्र. श्रु अ. २ उ. २ निजपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ५९३
अयमर्थः-मोहेन प्रावृताः केचन-'अग्नीषोमीयं पशुमालभेत' इत्यादिशातं पुरस्कृत्य प्राविधादिकमेव श्रेषःसायकमिति मन्यमानाः प्राणिवधादिकं कुर्वन्ति। अन्ये केवन स्वाभिप्रायग्रहग्रस्ताः संवादिक मुद्दिश्य दासीदासबनधान्यादिकं कुर्वन्ति । अन्ये पुनर्मायाप्रधानेन वारं वारं शरीरे जलप्रक्षेपणादि कुर्वन्ति.। तथा तैरुच्यते
'कुकुंटसाध्यो लोको ना कुक्कुटतः प्रवर्त्तते किचित् ।
तस्मात् लोकार्थे पितरमपि सकुक्कुटं कुर्यादित्यादि । 'माहणे माहना माहन माहन इति उप देशकारकः साधुः ‘वियडेग विकटेन कपटादि
संसारी जीव अपने ही कर्मसे नरकादि गति को प्राप्त होते हैं।
आशय यह है-कोई कोई मोह से आच्छादित लोग (अग्निषोमीयं पशुमालभेत) इत्यादि शास्त्र वाक्य को आगे करके, प्रागी का वध ही कल्याण का साधक है, ऐसा मानते हुये प्राणीवध आदि करते हैं । अन्य कोई अपने अभिप्राय रूपी ग्रह से ग्रस्त होकर संघादिक के लिए दासी, दास, धन, धान्य आदि का परिग्रह करते हैं । कोई कोई माया की प्रधानता से शरीर के ऊपर बारबार जलका प्रक्षेप करते हैं । वे कहते हैं --
'लोक कुक्कुट अर्थात् कपट के द्वारा ही सिद्ध होता है, कुक्कुट के विना कुछ भी नहीं होता है अतएव लोक के लिये पिता को भी सकुक्कुट करता है इत्यादि ।
જ પોતાના કર્મોને કારણેજ નરકાદિ ગતિમાં ગમન કરે છે. આ કથનનો ભાવાર્થ એ छे माथी धेशयेता ! “अग्निषोमीयं पशुमालभेत” त्या शाखाध्याने આગળ કરીને, એવું માને છે કે “પ્રાણીને વધજ કલ્યાણનો સાધક છે.” આ પ્રકારની માન્યતા ધરાવતા તે લોકો પ્રાણીવધ આદિ કરે છે. વળી કઈ કઈ લોકો પોતાના અભિપ્રાય રૂપી ગ્રહ વડે ગ્રસ્ત થઈને સંઘાદિકને માટે દાસ, દાસી, ધન ધાન્ય આદિને પરિગ્રહ કરે છે. કઈ કઈ જ માયાની પ્રધાનતા વડે શરીર ઉપર વારંવાર પાણીને પ્રક્ષેપ ४२. छ. ते ४ छ - - લેક કુકકુટના દ્વારા જ-સિદ્ધ થાય છે. કપટ વિના કઈ પણ વસ્તુ પ્રાપ્ત થતી નથી તેથી તેઓ લોકને માટે પિતાને પણ કપટયુક્ત કરે છે” ઈત્યાદિ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧