Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र.अ. अ. २ उ. २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ६०७ त एव संयमधर्मे उत्थिताः तथा त एव परतीर्थिकधर्ममैथुनादिसेवनरूपं परित्यज्य सम्यगूधर्मे प्रवृत्ता भवन्ति, त एव निवादीन् परित्यज्य कुमार्गदेशनातः सम्यग् विरताः। एवं यथोक्तधर्मानुष्ठातार एव परस्परं लोकान् धर्म प्रवर्त्तयन्ति ।
अथवा धर्मभ्रष्टान् कुमार्गप्रवृत्तान् त एव पुनः धर्ममार्गे योजयन्ति इति भायः। अन्यत्राप्युक्तम्
पुनर्भष्टान् पुनभ्रष्टान् धर्मे संस्थापयन्ति ते । ये संयममनुष्ठानं पालयन्ति दयालवः ॥१॥ मा. २६॥ गुरुः शिष्यं प्रतिबोधयति-'मा पेह इत्यादि ।
मूलम्
मा पेह पुरा पणामए अभिकंखे उवहिं धूणित्तए ।
जे दूमण तेहिं णो णया ते जाणंति समाहिमाहियं ॥२७॥ उस धर्म में जो उग्रविहार से विचरते हैं वही संयमधर्म में उत्थित कहलाते हैं और वही मैथुनादि के सेवनरूप परतीर्थिकों के धर्म को त्याग कर सम्यक्धर्म में प्रवृत्त होते हैं । वही निह्नव आदिकों को त्याग कर कुमार्ग की देशना से विरत है । इस प्रकार यथोक्त धर्मका अनुष्ठान करने वाले ही परस्पर लोगों को धर्म में प्रवृत करते हैं अथवा जो धर्म से भ्रष्ट हो गए हैं और कुमार्ग में प्रवृत हुए हैं, उन्हें धर्ममार्ग में लगाते हैं। अन्यत्र भी कहा है"पुनभ्रष्टान् पुनभ्रष्टान्" इत्यादि।
जो संयम रूप अनुष्ठान का पालन करते हैं ये दयालु पुरुष ही धर्म से बार बार भ्रष्ट होने वालों को धर्म में स्थापित करते हैं।।२६।। ધર્મમાં ઉપસ્થિત કહેવાય છે, અને એવા લોકો જ મૈથુન આદિના સેવન રૂપ પરતીથિકના ધર્મને ત્યાગ કરીને સમ્યગ્ધર્મમાં પ્રવૃત્ત થાય છે. એવા પુરુષો જ નિવ આદિકેને ત્યાગ કરીને કુમાર્ગની દેશનાને ત્યાગ કરીને શ્રતચારિત્ર રૂપ ધર્મની આરાધના કરે છે. આ પ્રકારે યક્ત ધર્મનું અનુષ્ઠાન કરનારા પુરુષો જ લેકેને ધર્મમાં પ્રવૃત્ત કરે છે અને ધર્મથી ભ્રષ્ટ થયેલા અને કુમાર્ગમાં પ્રવૃત્ત થયેલા લોકોને ધર્મમાર્ગમાં સ્થાપિત કરે છે. अन्यत्र ५५५ मे ४ह्यु छ -“पुनर्धष्टान् पुनधान्" त्यात
સંયમ રૂપ અનુષ્ઠાન પાલન કરનારા દયાળુ પુરુષ જ ધર્મથી વારે વાર ભ્રષ્ટ થનારા લેકેને ધર્મમાં સ્થાપિત કરે છે. આ ગાથા ૨૬
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧