Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६४२
सूत्रकृताङ्गसूत्रे
टीका
'जहा' यथा 'वान वाहेन रथचालकेन 'विच्छए विक्षतः - वि- विशेषण क्षतः कशातस्ताडितः सन् 'पचोइए' प्रचोदितः प्रेरित: 'अबले' अबल: = दुर्बल:गवं'
प्रचलितुं न शक्नोति दौर्बल्यात् किन्तु 'से' सः 'अप्पथामए' अल्पसामर्थ्यवान् 'अबले 'अवल: बलरहित: 'अंतसो' अन्तश: 'नाइवह ' नातिवहति भारं नातिवहति, भारवहने समर्थो न भवति, अपि तु 'विसीयइ, विषीदति पंकादौ मग्नः अतिशयेन दुःखी भवति । यथा वाहकेन कशादिना ताडितोऽपि दुर्बलो गवादिः क्लिष्टं मार्ग नातिक्रामति । अपितु अल्पसामर्थ्य हेतुना विषममार्गे क्लिश्यति । किन्तु स्वल्पबलात् भारवहनं नैव करोति तथा कामादिषु आसकोsपि पश्चादन्ते दुःखी भवतीति भावः ||५||
- टीकार्थ
जिस प्रकार रथचालक (गाडीवान) के द्वारा कोडे से ताडित होने पर भी दुर्बल बैल अपनी दुर्बलता के कारण चलने में समर्थ नहीं होता, अपि तु सामर्थ्य, हीन और बलहीन हो कर भारवहन नहीं करता है, कीचड आदि में फँस कर अत्यन्त दुःखी होता है ।
अभिप्राय यह है कि गाडी चलाने वाला यदि दुर्बल बैल को ताडना करे तो भी वह विषम मार्ग में चल नहीं सकता और भार वहन करने में समर्थ नहीं होता, उसी प्रकार काम आदि मे आसक्त पुरुष भी अन्त में दुःखी होता है ||५||
-: टीअर्थ :
રથ અથવા ગાડીને જોડવામાં આવેલ નિળ અને સારથિ અથવા ગાડીવાળા ગમે તેટલી લાકડીએના પ્રહાર કરે, ગમે તેટલા ચાબૂક ફટકારે, છતાં પણ ભારવહન કરવાને અસમર્થ એવા તે કમજોર અળદ તેને વહન કરવાને સમર્થ થઇ શકતા નથી. એવા કમજોર બળદ આખરે કાદવકીચડમાં ફસાઇ પડીને દુ:ખી જ થાય છે.
જેવી રીતે કમજોર અળદને ગમે તેટલા મારવામાં આવે છતાં પણ તે વિષમ માર્ગ પર ગાડી ખેંચી શકતા નથી, એને કાદવ કીચડમાં ફસાઇ પડીને દુ:ખી જ થાય છે. એજ પ્રમાણે કામભોગામાં આસક્ત પુરુષને ગમે તેટલા ઉપદેશ આપવામાં આવે, અને પરલેાકના ( નરકાદિના) ભય બતવવામાં આવે. તેપણ તે સમજતાજ નથી. અને અન્તે દુ:ખી જ થાય છે. । ગાથા પા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧