Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतास्त्रे रहितेन कर्मणा सम्यक संग्रमपालनेन ‘पलिंति' प्रलीयते मोक्षे संयमे वा लीना तत्पराः भवन्ति । तथा 'वयसा' वचसा मनोवाकायैः ‘सीउण्हं' शीतोष्णादिकम् 'अहियासए अधिसहेत सहनं करोति ।
अनेकप्रकारकमायाकारिणो मोहेनाच्छादितालोकाः स्व स्वेच्छाया तादृशं कर्मानुष्ठानं कुर्वाणाः नरकादिगतिमेवाश्रयन्ते । परन्तु साधुपुरुषः परवंचनादिकं परित्यज्य कपटरहितकर्मणि संयमे वा लीनो भवति । तथा मनोवाकायैः शीतोष्णादिसहनं करोति इति भावः । अन्यत्राप्युक्तम्-'मनोवचोभ्यां कायेन संयमाराधने रतः।
शीतोष्णसुखदुःखानां जेता परवचो जयेत् ॥ १॥गा.२२॥ माहन अर्थात् अहिंसा का उपदेश कारक साधु कपट आदि रहित कर्म करके सम्यक प्रकार से संयम का पालन करके मोक्ष के मार्ग में लीन होता है । तथा मन बचन और काय से सर्दी गर्मी आदि को सहन करता है ।
तात्पर्य यह है कि अनेक प्रकार की माया का सेवन करने वाले तथा मोह से ग्रस्त लोग अपनी अपनी इच्छासे विभिन्न प्रकार का अनुष्ठान करते हुए नरक आदि गतियों में जाते है किन्तु साधु पुरुष परवंचन आदि का त्याग करके निष्कपट कर्म में या संयम में लीन होते हैं तथा मन वचन कायसे शीत उष्ण आदि को सहन करते हैं । अन्यत्र भी कहा है
'मन से, बचन से और काय से संयम की आराधना में तत्पर रहे और शीत उष्ण तथा सुख दुःख परीषहों का विजेता साधु परकीय वचनों को जीत लेता है ॥२२॥
માહન (મા હણો, મા હણો એ ઉપદેશ આપનાર સાધુ) કપટ આદિ થી રહિત કર્મ કરીને સમ્યક્ પ્રકારે સંયમનું પાલન કરીને મોક્ષ પ્રાપ્તિ જનક સંયમની આરાધનામાં લીન રહે છે. તે મન વચન અને કાયાથી ઠંડી, ગરમી આદિ પરીષહેને સહન કરે છે.
તાત્પર્ય એ છે કે અનેક પ્રકારની માયાનું સેવન કરનારા મેહગ્રસ્ત લેકે પિતા પિતાની ઈચ્છાનુસાર વિવિધ પ્રકારના પાપજનક અનુષ્ઠાનેનું સેવન કરીને નરક આદિ દુર્ગતિઓમાં જાય છે. પરંતુ સાધુએ પરવંચન (છળ કપટ) આદિને ત્યાગ કરીને નિષ્કપટ કર્મમાં અથવા સંયમમાં લીન થાય છે. તથા મન, વચન અને કાયાથી શીત, ઉષ્ણ આદિ પરીષહેને સહન કરે છે. અન્યત્ર પણ એવું કહ્યું છે. કે–
મન, વચન અને કાયાથી સંયમની આરાધનામાં લીન થયેલે શીત, ઉષ્ણુ તથા સુખદુઃખ રૂ૫ પરીષહેને વિજેતા સાધુ પરકીય વચનને જીતી લે છે” છેગાથા રજા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧