Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 616
________________ समयार्थबोधिनी टीका प्र. अ. अ. २ उ. २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ६०३ एवं 'कासव' काश्यपगोत्रो द्रवस्य महावीरस्वामिनस्तीर्थकरस्य 'अणुधम्मचारिणों' अनुधर्मचारिणो भवन्ति भगवतस्तीर्थकरस्य धर्म त एवानुचरन्ति । ये ग्राम यो विनिवृत्ता तथा संयमानुष्ठानाय कृतबद्धकरा नान्ये ग्रामधर्मसेवका स्तादृशधर्मग्रहणं कुर्वन्ति गणधरो हि सुधर्मस्वामी जंबुस्वामि प्रमृतये शिष्याय प्रतिपादयति-भो भोः? शब्दादिविषयरूपाः मैथुनादिरूपा वा ग्रादधर्माः मनुजैर्दुर्जेयाः" इतिश्रुतं मया सर्वज्ञश्रीमहावीरादिमुखेभ्यः । अतस्तान् शब्दादि विषयान् मैथुनादि ग्रामधर्मान् परित्यज्य ये संयमानुष्ठाने प्रवृत्तास्त एव तीर्थकरोदितधर्मस्याऽनुयायिनो भवन्ति इति भावः । अन्यत्राप्युक्तम् काश्यपगोत्र में उत्पन्न भगवान् प्रवृत्त हैं वही कोई कोई उत्तम पुरुष महावीर तीर्थकर के धर्म के अनुयायी हैं। तात्पर्य यह है - जो ग्रामधर्म से विरत हैं तथा संयम के अनुष्ठान के लिए कमर कस चुके है, वही उस धर्म को ग्रहण करते हैं । दूसरे जो ग्रामधर्म सेवी हैं वे उस धर्मको ग्रहण नहीं कर सकते । गणधर सुधर्मा स्वामी अपने शिष्यजम्बू स्वामी आदि से कहते हैं - हे शिष्यों ! शब्द आदि विषय तथा मैथुन आदि को जीतना मनुष्यों के लिए बहुत कठिन है, ऐसा मैने सर्वज्ञ श्री महावीर आदिके मुखसे सुना है । अतएव शब्द आदि विषयों तथा मैथुन आदि ग्रामधर्मों को त्याग कर जो संयम के परिपालन में प्रवृत्त हैं ही तीर्थंकर प्रतिपादित धर्म के अनुयायी होते हैं । अन्यत्र भी कहा है આ ગ્રામધર્માંની દુજે યતાનું તીથંકરે આદિ દ્વારા પ્રતિપાદન કરાયું છે. સુધર્મા સ્વામી જબૂ સ્વામીને કહે છે કે મહાવીર પ્રભુની સમીપે મેં આ વાત સાંભળી છે. આ ગ્રામધાંમાંથી નિવૃત્ત થઈને-તેમને પરિત્યાગ કરીને જે ઉત્તમ પુરુષો સયમના પાલનમાં પ્રવૃત્ત થાય છે તેમને જ મહાવીર પ્રભુના ધર્મના અનુયાયીએ કહી શકાય છે. ભગવાન મહાવીર કાશ્યપ ગેાત્રમા ઉત્પન્ન થયા હતા, તેથી તેમને માટે કાસ્યપ ’ પદ્મના પ્રયાગ કરવામાં આવ્યો છે. આ કથનના ભાવાર્થ એ છે કે જેએ ગ્રામધમ માંથી વિરત (નિવૃત્ત) છે. તથા સ યમની આરાધના કરવાના કાર્યમાં કમર કસીને પ્રવૃત્ત થઈ ગયા છે. તેઓજ સર્વ જ્ઞપ્રરૂપિત ધર્મને ગ્રહણ કરવાને સમર્થનથી. ગણધર સુધર્મા સ્વામી પેાતાના જખૂસ્વામી આદિ શિષ્યાને કહે છે કે “ હું શિષ્યા ! શબ્દાદિ વિષયા તથા મૈથુન આદિ ગ્રામધમાંને જીતવાનુ કામ મનુષ્યા માટે ઘણુ જ કઠણ છે, એવુ' મેં સર્વજ્ઞ મહાવીર ભગવાને મુખે સંભળ્યુ છે. તેથી શબ્દાદિ વિષયાન તથા મૈથુન આદિ ગ્રામધર્મોના ત્યાગ કરીને જે સંયમના પરિપાલનમાં પ્રવૃત્ત થાય છે. તેમ જ તીથંકર પ્રતિપાદિત ધર્મના અનુયાયીએ કહેવામાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709