Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 615
________________ ६०२ सूत्रकृतान सूत्रे संयमे उपस्थिताः (कासवस्स) काश्यपस्य महावीरस्य (अणुधम्मचारिणो) अनुधर्मचारिणः, ग्रामर्धमभ्यो विरता: महावीरस्य धर्मचारिण इति मया श्रुतमिति ||२५|| टीका I 'मे' मया 'अणुस्सुयं ' अनुश्रुतम् । किमनुश्रुतं भवता तत्राह - 'गामधम्मा' ग्रामधर्माः शब्दादयो विषया मैथुनादयो वा । केषां कृते इमे ग्रामधर्मास्तत्राह'मणुयाणं' मनुजानाम्, मनुष्याधिकारत्वात् शास्त्रस्य । अथवा ममुजेत्युपलक्षणं सर्वेषामेव जीवानाम्, ते ग्रामधर्माः । ' उत्तरे' उत्तराः दुर्जेया जेतुमशक्याः । 'आहिया' आख्याताः कथिताः, प्रतिपादिता इति यावत् । ग्रामधर्माणां दुर्जेयत्वं तीर्थकरादिभिः प्रतिपादितम् इति तेभ्य एव तीर्थकरेभ्यो मयापि श्रुतम् । एतादृशग्राम धर्मेभ्यः 'जंसि विरयाः ' येभ्यो विरतायाः तादृशधर्म परित्यज्य, 'समुहिया' समुत्थिताः, ग्रामधर्म परित्यज्य संयमाऽनुष्ठानाय प्रवृत्ता एव केचन पुरुषधौरेया विरत होकर जो संयम में पराक्रमी होते हैं, वे ही काश्यप अर्थात् महावीर के धर्म के अनुयायी हैं || २५॥ टीकार्थ - हे जम्बू ! मैंने प्रभु के पास सुना है जम्बूस्वामी पूछते हैं हे भदन्त आपने क्या सुना है ? सुधर्मास्वामी कहते हैं - ग्रामधर्म अर्थात् शब्दादि विषय और मैथुन आदि मनुष्यों के लिए दुर्जेय हैं । यों तो ये विषय प्राणी मात्र के लिए दुर्जेय हैं किन्तु मनुष्य ही शास्त्र का अधिकारी है इस कारण मनुष्य काही उल्लेख किया है । अथवा मनुष्य शब्द यहो उपलक्षण है, उससे सभी जीवों का ग्रहण समझ लेना चाहिए इन ग्रामधर्मो की दुर्जेयता तीर्थकरों आदि ने प्रतिपादन की है और उन्हीं तीर्थकरों से मैने सुना है । इन ग्रामधर्मों से विरत होकर अर्थात् इन्हें त्याग कर जो संयम के पालन में કરેલુ છે). જેએ તેમાંથી વિરત (નિવૃત્ત) થઈને સંયમની આરાધનામાં પ્રવૃત્ત થાય છે, તેમને જ કાશ્યપ ગાત્રીય મહાવીરના ધર્મના અનુયાયીએ કહેવાય છે. રા ટીકાથ સુધર્મા સ્વામી જંબૂસ્વામીને કહે છે કે મેં ખુદ મહાવીર પ્રભુની સમીપે તેમનુ આ કથન સાંભળ્યું છે કે ગ્રામધમ પર વિજય મેળવવાનું કાય મનુષ્ય માટે ઘણુ જ દુષ્કર છે.” શબ્દાદિ વિષય અથવા મૈથુન આદિ રૂપ ઇન્દ્રિયાના વિષયને લેાકધમ કહે છે. તે લેાકધમ મનુષ્યાને માટે દુય ગણાય છે. જો કે તે વિષય સમસ્ત જીવાને માટે દુજે ય છે, છતાં અહી મનુષ્યાના જ ઉલ્લેખ કરવાનું કારણ એ છે કે મનુષ્યાજ શાસ્ત્રના અધિકારી છે. અથવા મનુષ્ય શબ્દ અહીં ઉપલક્ષણ છે, તેના દ્વારા સમસ્ત જીવાને પણ ગ્રહણ કરવા જોઈએ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709