Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयाबोधिनी टीका प्र. श्रु. अ. २ उ. २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेश ५७१
-अन्वयार्थ(मुणी) मुनि:-धर्मध्यानादिपरायणः साधुः (जत्थ) यत्रस्थाने (अत्थमिए, अस्तमितः सूर्यः तव (अणाउले) अनाकुलः क्षोभरहितः (समविसमाइ) समविषमाणि अनुकूलप्रतिकूलानि शयनासनादीनि (अहियासए) अधिसहेत रागद्वेषराहित्येन सहेत यदि तत्र (चरगा) चरकाः दमशकादयः (अदुवावि) अथवापि (मेरवा) भैरवाः-भयानका राक्षसादयो भवेयुः (अदुवा) अथवा (तत्थ) तत्र (सरीसिवा) सरीसृपाः-सर्पाः वा (सिया) स्युः-भवेयुः तत्कृतान् परीपहान् सम्यक अधिसहेत इति ॥१४॥
टीका 'मुणी' मुनिराजः 'जत्थ' यत्र 'अत्थमिये' सूर्योऽस्तंगतो भवेत् विहार कुर्वतोमुनेः 'तत्थ ! तव 'अणाउले ' अनाकुलः, जलनिधिर्यथा मकरादिभिः 'अदुवा-अथवा' अगर 'तत्थ-तत्र' वहां 'सरीसिवा-सरीसृपाः सर्पबगैरह 'सियास्युः' हो तोभी तत्कृत परीषहों को सम्यग् प्रकार से सहन करे ॥१४॥
अन्वयार्थजहां सूर्य अस्त हो जाय वहीं मुनि आकुलता रहित होकर ठहर जाय सम विषम शयन आसन आदिको रागद्वेषसे रहित हो सहन करे । अगर वहां मच्छर हो अथवा भयानक राक्षस आदि हो अथवा सर्प आदि हो तो उनके द्वारा कृत उपसर्गोंको सम्यक् प्रकार से सहन करे ॥१४॥
टीकार्थविहार करते हुए साधुको जहां सूर्य अस्त हो जाय वहीं ठहर जाना चाहिए। जैसे मगर आदि से समुद्र क्षुब्ध नहीं होता, उसी प्रकार परिअथवा' मगर 'तत्थ-तत्र' त्यो 'सरीसिवा-सरीसृपाः' सा५ वगेरे सिया-स्यु' હોય તે પણ તસ્કૃત પરિષહેને સમ્યક પ્રકારથી સહન કરે . ૧૪
सूत्राथવિહાર કરતાં કરતાં જ્યાં સૂર્યાસ્ત થઈ જાય, ત્યાં સાધુએ આકુલતાથી રહિત ભાવે થંભી જવું જોઇએ. તેણે સમવિષમ શયન, આસન આદિને રાગદ્વેષથી રહિત થઈને સહન કરવા જોઈએ કદાચ તે સ્થાન ડાંસ મચ્છર આદિથી યુક્ત હોય, અથવા ત્યાં રાક્ષસ, સાપ આદિ રહેતા હોય, તે તેમના દ્વારા જે ઉપસર્ગો આવી પડે, તે સમભાવપૂર્વક સહન કરવા જોઈએ. ૧૪
___--टीथસાધુ જ્યારે વિહાર કરી રહ્યા હોય, ત્યારે સૂર્યાસ્ત થતાં વિહાર ચાલૂ રાખે નહીં સૂર્યાસ્ત સમયે તેઓ જ્યાં પહોંચ્યાં હોય, ત્યાં જ થંભી જવું જોઈએ. જેવી રીતે મગર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧