Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 585
________________ सूत्रकृताङ्गसूत्रे क्षोभं नासादयति, तथा परिषहोपसर्गरक्षुभ्यन् 'समवसमाई! अनुकूलप्रतिक्लानि शयनाऽऽसनादिकानि रागद्वेषरहिततया समविषमाणि'अहियासए' अधिसहेत-परीषहोपसर्गसहनं कुर्यात् । तत्र शून्यगृहादौ स्थितस्य तस्य साधोः 'चरगा' चरकाः चरन्तीति चरकाः दंशमशकादयः भवेयुः, 'अदुवा वि' अथवापि 'भेरखा' भैरवा भीषणाः भयानकाः रक्षःपिशाचादयः भवेयुः ‘अदुवा' : अथवा 'सरीसृपा' सर्पवृश्चिकादयः 'सिया' स्युर्भवेयुः । तथापि तव वसेत् , तेषां प्रतिकूलाचरणादन्यत्र तत्स्थानं परित्यज्य न गच्छेत, अनुद्विग्नमनाःसन् सर्व परीषहोपसर्ग सहेत चारित्रवान् पुरुषः यत्र सूर्योऽस्तं गतो भवेत्तौव क्षोभरहितो वसेत; तत्स्थानम् आसनशयनयोरनुकूलं प्रतिकूलं वा भवेत् सर्व सहेत । यदि तस्मिन् स्थाने दंशमशकादयो भवेयुरथवा भयकारिणो रक्षःपिशाचादयो भवेयुरथवा सदियो भवेयुः तथापि तत्रैव सर्वपरीषहं सहन् निवासं कुर्यात् । न तु प्रतिकूलतया पहों और उपसर्गों से क्षुब्ध न होते हुए अनुकूल और प्रतिकूल शयन और आसनों को सहन करना चाहिए । शून्य गृह आदिमें कदाचित् डांस मच्छर आदि हो अथवा भयानक राक्षस पिशाच आदि हो अथवा सांप विच्छू आदि हो तो भी उसे वहीं रहना चाहिए। उनके विरोधी आचरण से घबरा कर उस स्थान को छोडकर न जाए। चित्त मे उद्वेग न लाकर समस्त परीपहों और उपसर्गों को सहन करे । आशय यह है कि चारित्रवान् पुरुष वहीं रह जाय जहां चलते चलते सूर्य अस्त हो जाए, चाहे उस स्थान मे शयन और आसन अनुकूल हों या प्रतिकूल हों, सबको सहन करे। यदि उस जगह डांस मच्छद हो या भयंकर राक्षस आदि पिशाच हो, अथवा सर्प आदि हो तथापि वहीं पर આદિ વડે સમુદ્ર મુખ્ય થતું નથી, એજ પ્રમાણે ગમે તેવા પરીષહ અને ઉપસર્ગો આવે તે પણ સાધુએ ક્ષુબ્ધ થવું જોઈએ નહીં. તેમણે અનુકૂળ શયન અને આસનોને સહન કરવા જોઈએ. જે ઘરમાં સાધુએ રાત્રિવાસ સ્વીકાર્યો હોય, તે ઘરમાં કદાચ ડાંસ, મચ્છર આદિન નિવાસ હોય, અથવા ભયંકર રાક્ષસ, સાપ આદિ રહેતા હોય અથવા સાપ, વીછી આદિને વાસ હોય, તો પણ તેણે ત્યાં જ રહેવું જોઈએ. તેમના ભયથી ગભરાઈને તેણે તે સ્થાન હોવું જોઈએ નહીં, અને તે ડાંસ, મચ્છર, રાક્ષસ આદિ દ્વારા જે ઉપસર્ગો આવી પડેતેમને સમભાવે (ચિત્તમાં ઉગ કર્યા વિના) સહન કરવા જોઈએ.. તાત્પર્ય એ છે કે સાધુએ સૂર્યાસ્તબાદ વિહાર ચાલુ રાખવું જોઈએ નહીં, પણ સૂર્યાસ્ત થતાં જ આગળ ચાલવાનું થંભાવી દેવું જોઈએ જે સ્થાને તેઓ રાત્રિદરમિયાન નિવાસ કરે તે સ્થાનમાં શયન અને આસન ચાહે અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, પણ તેથી ઉદ્વિગ્ન થવું જોઈએ નહીં જે તે જગ્યાએ ડાંસ, મચ્છર, ભયંકર રાક્ષસ, પિશાચ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧

Loading...

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709