Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५९०
सूत्रकृतास्त्रे शक्यते इत्यर्थः, (तहवि) तथापि (वालजणो) बालजना=अज्ञानी (पगभइ) प्रगल्भते पापकर्मकरणे धृष्टतां करोतीत्यर्थः, (वाले) वालोऽज्ञः जीवः (पापेहिं) पापैः (मिज्जइ) मीयते-ज्ञायते (इति) एवं (संखाय) संख्याय=ज्ञात्वा (मुणी) मुनिः (ण) न (मज्जइ) माद्यति जातिकुलादिमदं न करोतीत्यर्थः ॥२१॥
--टीका'जीवियं जीवितम् आयुष्यम् ‘णय संखयमाहु' न च संस्कार्यमाहुः कालपर्यापेण त्रुटितमायुस्तंतुवत्संधातुं न शक्यते, 'तहवि य' तथापि च 'बालजणो' बालजनः अज्ञानी 'पगभइ' प्रगल्भते-पापजनककर्मणि धृष्टो भवति-पापेलज्जितो न भवति । 'वाले' बालः अज्ञो जीवः, 'पापेहि पापैः अयं पापीति, 'मिजइ मीयते लेोकैरयं पापाचरणशील इति कथ्यते, 'इति संखाय' इति संख्याय इति ज्ञात्वा 'मुणी' मुनिः ‘ण मज्जई नैव माद्यति जातिकुलाधष्टविधमदं न करोति, समान पुनः नहीं जोड़ा जा सकता, फिर भी अज्ञानी जन पापकर्म करने मे धृष्टता करते हैं । अज्ञानी पुरुष पापों द्वारा जाना जाता है। ऐसा समझ कर मुनि जाति कुल आदि का मद नहीं करता ॥२१॥
___-टीकार्थकाल के पर्याय से टूटा हुआ आयुष्य, टूटे हुए धागे के समान पुनः नहीं जोडा जा सकता, फिर भी अविवेकी पुरुष पाप करने में धृष्ट बनते है अर्थात् पापाचरण करते हुए लज्जित नहीं होते है तथा नहीं डरते हैं । लोग उस अज्ञानी जीव को 'यह पापी हैं। इस प्रकार कहते हैं । ऐसा जानकर मुनि जाति कुल आदि आठ प्रकार का मद नहीं करते
__ -सूत्राथ:આ જીવન સંસ્કાર્ય નથી એટલે કે તૂટેલા દેરાની જેમ ફરી સાંધી શકાય તેવું નથી, છતાં પણ અજ્ઞાની લેકે પાપકર્મ કરવાની ધૃષ્ટતા કરે છે અજ્ઞાની પુરુષને તેને પાપ દ્વારા જાણી શકાય છે. એવુ સમજીને મુનિ જાતિ, કુળ આદિને મદ કરતા નથી.
-टीअर्थઆયુકર્મને ક્ષય થતાં જ આયુષ્ય સમાપ્ત થઈ જાય છે જેમ તૂટેલા દેરાને સાંધી શકાય છે તેમ તૂટેલા આયુષ્યને સાંધી શકાતું નથી. આ પ્રકારની પરિસ્થિતિ હોવા છતાં અવિવેકી પુરુષો પાપ કરતાં ડરતાં પણ નથી અને શરમાતાં પણ નથી કે તે અજ્ઞાની જીવને “આ પાપી છે,” આ પ્રકારે ઓળખે છે એવું સમજીને મુનિ જાતિ, કુળ આદિ આઠ પ્રકારને મદ કરતો નથી.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧