Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५८६
सूत्रकृताङ्ग सचे अयं भाव:- बहुना कालेन 'यत् कृतं यदनितं महत्तपसा क्षात्यादिगुण. राशि तत्सर्व कलहं कुर्वतः परपीडाकरं वचनमुच्चारयतः तत्क्षणमेव नाशं गच्छति । तदुक्तम् -
'जं अज्जियं समिखल्लएहिं तवनियमबंभमइएहि ।
माहु तयं कलहं ता छड्डे अहसणपत्तेहिं ॥१॥ इत्यादि मत्वा ईपदपि कलहं न कुर्यात् पण्डितः । उक्तंचान्यत्रापि
'महता तपसा पूर्व कालेन समुपार्जितम् । तत्तपो नाशमायाति कलहात् परपीडनात्' ॥ इति ॥ १९ ॥
-मूलम्सीयोदगपडिदुगुंछिणो अपडिण्णस्स लवावसप्पिणो सामाइय माहु तस्स जं जो गिहिमत्तेऽसणं न जई ॥२०॥
तात्पर्य यह है कि दीर्घ काल तक जो किया है और जो महान् तष के द्वारा उपार्जित किया है वह क्षमा आदि गुणों का समूह आदि सभी कुछ कलह करने वाले तथा परपीडाकारी वचन बोलने वाले का नष्ट हो जाता है। कहा भी हैं-"जं अज्जियं' इत्यादि ।
तपश्चरण, नियम और ब्रह्मचर्य की साधना से जो प्राप्त हुआ है वह सब नष्ट न हो जाय, इस कारण कलह का त्याग कर देना चाहिए।
इत्यादि समझ कर विवेकी पुरुष थोडा भी कलह न करे । अन्यत्र भी
'पहले दीर्घ काल तक तपस्या करने से जो प्राप्त हुआ है, वह तप कलह करने से तथा दूसरों को पीडा पहुँचाने से नष्ट हो जाता है ॥१९॥ - આ કથનનું તત્પર્ય એ છે કે દીર્ઘકાળ પર્યન્તના સંયમની આરાધના દ્વારા અને કઠિન તપસ્યાઓ દ્વારા ઉપાર્જિત કરેલા ક્ષમા આદિ ગુણોના સમૂહને કલહકારી તથા ५२वीरी क्यनी मालवाथी नाश 25 जय छ ४थु ५४ छ "ज अजिय" त्याहि
* જે કલહ કરવામાં આવે, તે તપશ્ચરણ, નિયમ અને બ્રહ્મચર્યની સાધના દ્વારા જે પ્રાપ્ત થયું હોય છે, તે નષ્ટ થઈ જાય છે, માટે વિવેકવાન સાધુએ કલહને ત્યાગ કરે नये"
અન્યત્ર પણ એવું કહ્યું છે કે “પહેલા દીર્ઘ કાળ સુધી તપસ્યા કરીને જે પ્રાપ્ત કર્યું હોય છે, તે કલહ કરવાથી તથા અન્યને પીડા પહોચાડવાથી નષ્ટ થઈ જાય છે.”
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧