Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. २ उ. २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ५५९ दुःखजनकत्वमुक्तम् । तथाहि
'अर्थानामजने दुःखं, अजितानां च रक्षणे ।
आये दुःख व्यये दुःखं धिगाः कष्टसंश्रयाः ॥ १ ॥ तथा- 'यथा ह्यामिपमाकाशे पक्षिभिः श्वापदै भुवि ।
भक्ष्यते सलिले नकै स्तथा सर्वत्र वित्तवान् ॥ २॥ राजतः सलिलादग्ने चौरतः स्वजनादपि ।
नित्यं धनवतां भीति दृश्यते भुवि सर्वदा ॥ ३ ॥ हे विवेकी ! यह बात समझो। सुवर्ण रजत धन धान्य स्वजन आदि परिग्रह दुःखजनक कहे गए हैं, यथा- 'अर्थानामर्जने दुःखम्' इत्यादि ।
____ 'धनके उपार्जन करने में दुःख है, फिर उपार्जित कियेकी रक्षा करने में दुःख है, आय (प्राप्त) होने पर दुःख है और व्यय (नष्ट) होने पर भी दुख होता है । इस प्रकार कष्टों के आधार इस धनको धिक्कार है ।
तथा- 'यथा ह्यामिषमाकाशे' इत्यादि ।
'जैसे मांस आकाशमें पक्षियोंके द्वारा पृथ्वी पर हिंसक जन्तुओं के द्वारा और पानी मे मगर मच्छों द्वारा खाया जाता है, उसी प्रकार धनवान् को मी लोग सब जगह निगल जाना चाहते हैं । 'राजत: सलिलादग्ने इत्यादि,
धनवानों को राजा से, जल से, अग्नि से, चौर से यहां तक कि स्वजनों से भी निरन्तर भय बना रहता है ! इस धरती पर सदा यही देखा जाता है। કવાન પુરુષો! આ વાત સમજી લે. સોનું, ચાંદી, આદિ રૂપ ધનને, તથા ધાન્ય, સ્વજન माहिद परिवाने अन्यत्र ५ मन छ- " अर्थानामर्जने दुःखम् "त्यादि
”ધન કમાવામાં દુઃખ સહન કરવું પડે છે, ઉપાર્જિત ધનની રક્ષા કરવામાં પણ દુઃખ સહન કરવું પડે છે, ધન પ્રાપ્ત થાય તે પણ દુઃખરૂપ થઈ પડે છે અને તેને નાશ થાય ત્યારે પણ દુઃખજ થાય છે. આ પ્રકારે જે ધન કોના આધાર રૂપ છે, તે ધનને (घ२ छे ! तथा-"यथा ह्यामिषमाकाशे" छत्याજેવી રીતે આકાશમાં પક્ષીઓ દ્વારા, પૃથ્વી પર હિંસક પ્રાણીઓ દ્વારા અને જળમાં મગરમચ્છ દ્વારા, માંસ ખવાય છે, એ જ પ્રમાણે ધનવાનના ધનને પણ હ૫ કરી જવાને લેકે તલસી રહ્યા હોય છે. જેમ માંસને ટુકડો પ્રાપ્ત કરવાને ઉપર્યુક્ત જ પ્રયત્ન કરતા હોય છે. તેમ ધનવાનના ધનને પણ ગમે તે રીતે પ્રાપ્ત કરવાને ચે તરફ લેકે भा0 शोधी र डाय . तथा-"राजतः सलिलादग्ने" त्याह___“धनवानाने भेशा रानी, भजनी; भिना, अन थारने लय २॥ ४२ छ, એટલું જ નહિ પણું સ્વજનને ભયપણુ નિરંતર રહ્યા જ કરે છે."
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧