Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५२६
सूचकृताङ्गसूत्रे अन्वयार्थः (तम्हा) तस्मात् यस्मात् मातापित्रादिष्वासक्ताः पापं कुर्वन्ति तस्मात् 'दवि' द्रव्यो मुक्तिगमनयोग्यःसाधुः सत् त्वम् (इक्ख) ईक्षस्व पर्यालोचयेत्यर्थः, एवं (पंडिए) पंडितः सदसद्विवेकयुक्तः, (पावाओ) पापात् पापजनकानुष्ठानात्, (विरए) विरतः निवृत्तो भूत्वा (अभिनिव्वुडे) अभिनिवृतः शांतोभूयाः इत्यर्थः यतः (वीरे) वीराः कर्मविदारणे समर्थाः पुरुषाः (म्हाविहि) महावीथीम्=महामार्गमित्यर्थः, (पणए) प्रणताः प्रह्वीभूता भवन्ति प्राप्नुवन्तीत्यर्थः, (सिद्धिपह) सिद्धिपथम् (णेयाउयं) नेतारम् (धुवं) ध्रुवम् निश्चलमिति ॥२१॥
टीका हे शिष्य ! 'तम्हा' तस्मात्कारणात् 'दवि द्रव्यम् , मोक्षगमनयोग्यः यद्वा रागद्वेषरहितो भूत्वा त्वम् ‘इक्ख' ईक्षस्व विचारय विवेकबुद्धया, 'पंडिए' पण्डितः,
- अन्वयार्थ - माता पिता आदि स्वजनो में आसक्त पुरुष पापका उपार्जन करते हैं, इस कारण मुक्तिगमन के योग्य मोक्षाभिलाषी साधु विचार करे सत् और असत् के विचार से युक्त तथा पापजनक कार्यों से विरत होकर शान्त हो,क्योंकि कर्मोंका विदारण करने में समर्थ पुरुष महामार्गको प्राप्त करते हैं । वह महामार्ग सिद्धिका पथ है, मोक्षकी ओर ले जाने वाला है ध्रुव और निश्चित है ॥२१॥
टीकार्थहे शिष्य ! इस कारण मोक्षगमन के योग्य अथवा रागद्वेष से रहित होकर विचार करो। सत् असत् के विवेकसे युक्त मेधावी मुनि पाप से
-सूत्राथ:માતા, પિતા આદિ સ્વજનેમાં આસક્ત થયેલ પુરૂષ પાપનું ઉપાર્જન કરે છે. આ કારણે મુકિતગમનને પાત્ર, મેક્ષાભિલાષી સાધુએ વિચાર કરવો જોઈએ. સત્ અને અસના વિવેકથી યુકત થઈને તેણે પાપજનક કાર્યોથી નિવૃત્ત થવું જોઈએ અને ક્રોધાદિને ત્યાગ કરીને સમતા ભાવ ધારણ કરવું જોઈએ. કારણ કે જેઓ કર્મનું વિદારણ કરવાને સમર્થ હોય છે, તે પુરુષે મહામાર્ગને પ્રાપ્ત કરે છે. તે મહામગ સિદ્ધિને માર્ગ છે અને મોક્ષધામમાં લઈ જનારે નિશ્ચિત માર્ગ છે.
___-टीअर्थહે શિષ્યો! તે કારણે મેક્ષગમનને પાત્ર થઈને અથવા રાગદ્વેષને ત્યાગ કરીને વિચાર કરે. સત્ અસના વિવેકથી યુક્ત મેધાવી મુનિએ પાપકર્મોથી વિરત (નિવૃત્ત) થવું જોઈએ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧