Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४८
कषायं जयेत् उक्तंच भगवता
सूत्रकृताङ्गसूत्रे
"कोहो य माणो य अणिग्गहीया माया य लोभो य पवड्ढमाणा ।
चारि एए कसणा कसाया सिंचंति मूलाई पुणन्भवस्स' इति इत्या धनुशासनेन कषायाणां भवबीजतामाकलय्य तान् परिहरेदित्यर्थः । तथा 'समयधम्मं समताधर्मम् अहिंसालक्षणम् 'उदाहरे' उदाहरेत् = अहिंसालक्षणधर्मस्यैवोपदेशं कुर्यात्, (मुहमे उ) सूक्ष्मेतु संयमविषये अगुरु अधीर पुरुपैरनुष्टातुमशक्यत्वमेष संयमस्य सूक्ष्मत्वम् | 'सया' सदा 'अलूसये' अलूषकः अविराधकः सन् तथा 'णो कुज्झे' 'नो क्रुध्येत्' 'णो माणी माहणो' नो मानवान्भवेन्मुनिरिति । कर्मनिर्जरा कामी मेघावी साधुः कषायं सदा जयेत् । तथा अहिंसादिधर्म सदोपदिशेत् जीते । भगवान ने कहा है – “कोहो य माणो य अणिग्गहिया” इत्यादि । क्रोध और मान पर यदि अंकुश न रक्खा जाय और माया त्याग लोभ बढते जाएँ तो यह चारों कषाय पुनर्भव के मूल को सींचते हैं, अर्थात् वारंवार जन्ममरण के कारण होते हैं ।'
इस आगम के अनुसार कषायों को संसार का बीज (कारण) समझ कर त्यागना चाहिए । तथा समताधर्म अर्थात् अहिंसाधर्म का उपदेश करें । यहां सूक्ष्म का अर्थ संयम हैं, क्योंकि जो पुरुष धैर्यवान् नहीं हैं, वह संयम का पालन नहीं कर सकता । अतः तात्पर्य यह हुआ कि मुनिसंयम का विराधक न बन कर क्रोध न करें, न मान करे, माया न करे, लोभ न करे । भावार्थ यह है कि कर्मनिर्जरा का अभिलाषी, मेधावी साधु सदैव कषाय को जीते, समभाव से अहिंसा धर्म का उपदेश दे तथा कदापि संयम की विराधना न
हमे लगवाने उद्धुं छे - "काही य माणो य अणिग्गहिया” हत्याहि ”ले होघ અને માન પર અંકુશ રાખવામાં ન આવે અને માયા તથા લાભ વધતાં જાય, તે આ ચારે કષાયા પુનવના મૂળને સિંચનારા થઈ પડે છે, એટલે કે વારંવાર જન્મ મરણના કારણભૂત થઈ પડે છે આ આગમ અનુસાર કષાયાને સંસારના ખીજ (કારણુ) રૂપ સમજીને તેમના ત્યાગ કરવા જોઇએ. સાધુએ સમતા ધર્મના એટલે કે અહિંસા ધર્મોના ઉપદેશ આપવા જોઇએ. અહીં ”સૂક્ષ્મ નો અર્થ 'સયમ' છે, કારણ કે જે પુરુષ ધૈર્ય વાન્ હાતા નથી, તે સયમનુ પાલન કરી શકતા નથી. આ ક્થનના ભાવાર્થ એ છે કે મુનિએ સંયમના વિરાધક બનવું જોઇએ નહી, તેણે ધ કરવા જોઇએ નહી માન કરવું જોઇએ નહી માયા કરવી જોઇએ નહીં અને લેાભ કરવા જાઇએ નહી.... એટલે કે કર્મીની નિર્જરા કરવાની અભિલાષાવાળા મેધાવી સાધુએ સદા કષાયાને જીતવા જોઇએ, સમભાવથી અહિં સાધના ઉપદેશ દેવા જોઇએ. તથા કદી પણ સંયમની વિરાધના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧