Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. शु. अ. १ उ. २ नियतिवादिमतनिरूपणम्
तदुभयमपि सैद्धिकमसैद्धिकं च भवति । तत्र सक्रचन्दनादि समुपभोगात्मक सिद्धिजनितं वैषयिकं सुखं सैद्धिकम् । तथा कशाघातादिजनितं दुःखं सैद्धिकम् । बाह्यनिमित्तमन्तरेण यत् सुखं तद् असैद्धिकम् । तथा शिरोवेदना ज्वरादि जनितं दुःखमसैद्धिकम् । एतदुभयप्रकारकमपि सुखं दुःखं च न पुरुषकारेण जीवेन कालादिना वा कृतम् पृथक् पृथक् जीवा अनुभवन्ति । यदि एभिः कृतं सुखदुःखादिकं न वेदयन्ति जीवाः तदा कुतः कारणविशेषात्तयोरनुभव इत्यत आह 'संगइयं' इति सं= सम्यक् स्वपरिणामेन गति रिति संगति नियतिः । कर्त्ता नहीं हो सकता । अतएव यह सिद्ध हुआ कि कर्म सुखदुःख का कर्त्ता नहीं है किन्तु नियति ही कर्त्ता है । अर्थात् यह सुख और दुःख दोनों ही जीव आदि के द्वारा उत्पन्न होते हैं । यह सुख और दुःख दोनों सैद्धिक और असैद्धिक दोनों प्रकार के होते हैं माला चन्दन आदि उपभोगरूप सिद्धि के द्वारा उत्पन्न होने वाला वैषयिक सुख सैद्धिक सुख कहलाता है और कोडे के आघात आदि के द्वारा जनित दुःख सैद्धिक दुःख कहलाता है । बाह्य निमित्त के विना ही जो सुख उत्पन्न होता है वह असैद्धिक है तथा सिरदर्द एवं ज्वर आदि से होने वाला दुःख असैद्धिक है । यह दोनों प्रकार का सुख दुःख पुरुषकार, जीव या काल से उत्पन्न नहीं होता । इसे जीव पृथक वेदन करते हैं । यदि पुरुषकार आदि के द्वारा उत्पन्न हुए सुख दुःख आदि को जीव नहीं वेदते हैं तो फिर किस कारण से उनका अनुभव होता है ? इस प्रश्न का उत्तर है-वह सांगतिक अर्थात् नियतिकृत है । क्योंकि पुरुषकार काल आदि के द्वारा सुख दुःख उत्पन्न नहीं होते
२६७
તેથી તે સુખ દુઃખનું હ્તા હાઇ શકે નહી. આ પ્રકારે એ વાત સિદ્ધ થઈ જાય છે કે સુખ દુઃખ આદિનું કર્તા કર્યાં નથી, પણ નિયતિ જ છે. એટલે કે સુખ અનેદુઃખની ઉત્પત્તિ જીવ આદિ દ્વારા થતી નથી, પરન્તુ નિયતિ દ્વારા જસુખ અને દુઃખની ઉત્પત્તિ કરાય છે આ सुखाने दुःख में प्रारना होय छे - (१) सैद्धि अने(२) असैद्धि भाषा, चन्दन माहि ઉપલેાગ રૂપ સિદ્ધિના દ્વારા ઉત્પન્ન થનારા વૈયિક સુખને સૈદ્ધિક સુખ કહેવાય છે. અને *ટકાના માર આદિ દ્વારા જનિત દુઃખને સૈદ્ધિક દુઃખ કહેવાય છે. બાહ્ય નિમિત્તવિના જે સુખ ઉત્પન્ન થાય છે, તેને અસદ્ધિક સુખ કહેવાય છે. તથા માથાના દુખાવા,જવર, આદિ વડે ઊત્પન્ન થનાર દુઃખને અસૈદ્ધિક દુઃખ કહે છે. અને અન્ને પ્રકારના સુખ દુઃખ પુરુષકાર, જીવ અથવા કાળ દ્વારા ઉત્પન્ન થતા નથી. તેનુ જીવ અલગ અલગ રૂપે વેદન કરે છે. જો પુરુષકાર આદિ દ્વારા ઉત્પન્ન થયેલા સુખદુઃખ આદિ વેઢન જીવા ન કરતા હાય, તેા કયા કારણે ઉત્પન્ન થયેલા સુખદુઃખાદિનું વેઇન જીવે કરે છે? આ પ્રશ્નના ઉત્તર એ છે કે સુખદુ:ખાદિ સાગતિક એટલેકે નિયતિકૃત છે. કારણ કે પુરુષકાર, કાળ આદિ દ્વારા સુખદુઃખ ઉત્પન્ન થતા’
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧