Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४७०
सूत्रकृताङ्गसूत्रे
पुनश्च - व्योम्नैकान्तविहारिणोऽपि विहगाः सम्प्राप्नुवन्त्यापर्द वध्यन्ते वरगासलिलान्मत्स्याः समुद्रादपि । दुर्नीतं किमिहास्ति किं सुचरितं कः स्थानलाभे गुणः, कालो हि व्यसनप्रसारितकरो गृह्णाति दूरादपि ॥ | १ || इति | ' एवं ' एवम् अनेनैव प्रकारेण निरुपक्रमसागरोपमपल्योपमायुष्कोऽपि 'आउक्खयम्म' आयुः क्षये= स्वायुषो विनाशे तैलाभावे प्रदीपवत् 'तुट्ट' त्रुटति= विनश्यति । एवं हे पुत्राः ! एवंविध संसारस्वरूपं ज्ञपरिज्ञया ज्ञात्वा प्रत्याख्यानपरिज्ञया परित्यज्य प्राज्याक्षय्यमोक्षराज्यप्राप्तये प्रयतध्वमिति भावः ॥ २ ॥ और कालरूपी वृक्रू (भेडिया ) आकर मनुष्यों को पकड़ ले जाता है । और कहा भी है-' व्योम्नैकान्तविहारिणा' इत्यादि ।
"
'एकान्त आकाश में विचरण करने वाले पक्षी भी मृत्युको प्राप्त हो जाते हैं, जैसे मच्छीमार अथाह समुद्र में से भी मत्स्योंको बन्धन में बाँध लेते हैं। इस संसार में न तो दुराचार से बचाव हो सकता है, न सदाचार से | अच्छे स्थानकी प्राप्ति होनेसे भी कोई लाभ नहीं होता । अपने स्वभाव से ही हाथ फैलाए हुए काल दूर से भी प्राणिको दबा देता है।'
इसी प्रकार निरुपक्रम सागरोपम और पल्योपम की आयुवाले मी आयुका क्षय होनेपर, तेलके अभाव में दीपककी तरह, नष्ट हो जाते है । हे पुत्रो ! संसारके ऐसे स्वरूपको ज्ञपरिज्ञा से जानकर और प्रत्याख्यान परिज्ञासे त्याग कर विशाल और अक्षय साम्राज्यको प्राप्त करनेका प्रयत्न करो ||२|| છે, આ મારા બન્ધુએ છે આ પ્રકારે માણસ,મારુ મારું' કરતેા રહી જાય છે, અને કાળરૂપી વરુ આવીને માણસોને પકડીને લઈ જાય છે”
वणी मेवु पशु उ छे - " व्योम्नेकान्तविहारिणा "त्याहि भेअन्त आशमां વિચરતુ પક્ષી પણ મેતથી ખેંચી શકતુ નથી, અગાધ સમુદ્રમાં રહેલાં માછલાઓને પણ માછીમાર જાળમાં પકડી લે છે, એજ પ્રમાણે આ સંસારમાં સદાચારથી પણ બચાવ (માતની સામે રક્ષા) થઈ શકતી નથી અને દુરાચારથી પણ બચાવ થઇ શકતા નથી ગમે તેવા સારા સ્થાંનને આશ્રય લેવા છતાં પણ માણસ માતથી બચી શકતા નથી કાળ દૂરથી પણ હાથ લંબાવીને પ્રાણીઓને જકડી લેવાને સમ છે,
એજ પ્રમાણે નિરુપક્રમ સાગરોપમ અને ક્ષેાપમ કાળના આયુષ્યવાના જીવા પણુ આયુને ક્ષય થતાં નષ્ટ થઇ જાય છે જેમ કેડિયામાં તેલ ખૂટી જતાં દીવા હાલવાઈ જાય છે એજ પ્રમાણે આયુને ક્ષય થતાં જીવે પણ મરણ પામે છે માટે, પુત્રા ! સંસારના આ પ્રકારના સ્વરૂપને જ્ઞપરિના વડે જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગીને વિશાળ અને અક્ષય મેાક્ષસામ્રાજ્યને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્ન કરે! ॥ ૨ ॥
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧