Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५०८
सूत्रकृताङ्गसूत्रे रक्षणरूपामविहिंसामेव कुर्यात्-तत्राह-मुणिणेति, 'मुणिणा' मुनिना-मननशीलेन सर्वज्ञेन । 'अणुधम्मो अनुधर्मः, अनु-अनुगतो मोक्ष प्रति अनुकूलो धर्मोऽनुधर्मः अविहिंसैव सकलजीवरक्षणारूपा दयैव परीषहोपसर्गसहनरूपश्च, 'पवेइओ' प्रवेदितः, तादृश्या अहिंसाया एव मोक्षप्रयोजकतया तस्या एव अनुधर्मत्वं निवेदिनबान् । न वयं स्वातन्त्र्येण कथयामः, किन्तु सर्वज्ञेन महावीरेण काश्यपगोत्रेणकेवलज्ञानिना प्रतिपादितोऽयमनुधर्मः । यस्यैव नामान्तरमविहिंसा, एतादृशी अविहिंसा सदा मोक्षाभिलाषुकैः पालनीयेति ॥१४॥ अपिच-'सउणी जह' इत्यादि ।
मूलम्
सउणी जह पंसुगुंडिया विहुणीय धंसयई सियं रयं ।
एवं दवि ओवहाणवं कम्मं खवइ तवस्सिमोहणे ॥१५॥
__ छायाशकुनिका यथा पांसुगुण्ठिता विध्य ध्वंसयति सितं रजः ।
एवं द्रव्य उपधानवान् कर्म क्षपयति तपस्वीमाहनः ॥१५॥ दया का पालन करे । षट्कायरक्षणरूप अविहिंसा क्यों करनी चाहिए ? इसका उत्तर देते हैं। मुनि अर्थात् सर्वज्ञने समस्त जीवों की रक्षा रूप दया को ही
और परीषह तथा उपसर्गों के सहन को मोक्ष के लिए अनुकूल धर्म कहा है इस प्रकार की अहिंसा ही मोक्षका कारण होने से अनुधर्म अविहिंसा दया है। हम अपने मन से ऐसा नहीं कहते, किन्तु सर्वज्ञ, काश्यपगोत्रीय केवलज्ञानी महावीर ने यह अनुधर्म कहा है। जिसका ही दूसरा नाम अविहिसा-दया है, वह अविहिसा--दया मोक्ष के अभिलाषियों को सदा पालने योग्य है ॥१४॥ રક્ષણ રૂપ અવિહિંસાની શી આવશ્યકતા છે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં સૂત્રકાર કહે છે કે – સર્વજ્ઞ ભગવાને સમસ્ત જીવોની રક્ષા રૂપ દયાને તથા પરીપહો અને ઊપસર્ગો પરના વિજયને મોક્ષને માટે અનુક્રૂળ ધર્મ કહેલ છે. આ પ્રકારની દયા જ મોક્ષ સાધવામાં કારણભૂત બનતી હોવાને કારણે અવિહિંસા (દયા) નેજ અનુધર્મ (મેક્ષને માટે અનુકૂળ ધર્મ) કહેવામાં આવેલ છે. અમે અમારા મનમાં કલ્પના કરીને આ પ્રમાણે કહેતા નથી, પરન્તુ કાશ્યપ ત્રિીય, કેવળજ્ઞાની સર્વજ્ઞ મહાવીર પ્રભુએ આ અનુધર્મની પ્રરૂપણુ કરી છે. આ અનુધર્મ કે જેનું બીજુ નામ અવિહિંસા દયા છે, તે અવિહિંસા દયાનું મુમુક્ષુ જીવેએ સદા પાલન કરવું જોઈએ. ગાથા ૧૪
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧