Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतानसूत्रे टीका'जह' यथा येन प्रकारेण 'पंसुगुंडिया' पांसुगुण्ठिता रजसा अवकीर्णा । व्याप्त्यर्थः, 'सउणी' शकुनिका पक्षिणी 'स्यिं स्यं' सितं बद्धं शरीरे लग्नं 'रयं' रजः धूलिम् ‘विणीय' विधूय-शरीरं कंपयित्वा 'धंसई' ध्वंसयति अपनर्यात 'एवं' एवम् , तथा 'दवि' द्रव्यः, भव्यो जीवः । 'ओवहाणव- उपधानवान् = उग्रउग्रतरोग्रतमाभिग्रहादिसहिताननादित५कारी । 'तवरसी' तपर्व-तपः शील:- 'माहणे' माहन:-मा कमपि प्राणिनं घातयेति उपदेशो यस्य इत्थंभूतः अहिंसाव्रतवान् , 'कम्म' कर्म ‘खवइ' क्षपयति 'उपधानवान्' तपस्वी उभयत्रापि तपसोऽभिधानात् तपःप्रधानोहि अनगारो भवति । यथा पक्षी शरीरसंलग्नं रजः शरीरकम्पनेन शरीरात् पृथक्करोति तथा मुक्तिगमनयोग्यः पुरुषः तपस्वी अनशनादिना स्वात्मसम्बद्धं शुभाशुभकर्म विनाशयति । ततः कर्मक्षयात् कृत्स्न
-टीकार्थजैसे रज (धूल) से लिप्त हुइ पक्षिणी, शरीर में लगी हुई रज को शरीर कँपाकर हटादेती है, इसी प्रकार भव्य जीव, उग्र, उग्रत्तर और उग्रतम अनशन आदितप करने वाला, तपस्वी 'किसी भी प्राणी का घात मत करो। ऐसा उपदेश करने वाला अहिंसाव्रती साधु कर्मों का क्षय करता है।
यहां ' उपधानवान् ' और 'तपस्वी' इन दोनों विशेषणों के द्वारा तप का कथन करके यह प्रकट किया गया है कि अनगार तपः प्रधान होते हैं। जैसे पक्षी शरीर में लगी हुई रज को शरीर कँपा कर हटा देता है, उसी प्रकार मोक्षाभिलाषी मुनि अनशन आदि तप के द्वारा अपनी आत्मा के साथ बंधे हुए कर्मों का क्षय करता है। तत्पश्चात् कर्मक्षय से समस्त कर्मों के
-टाજેવી રીતે શરીર પર લાગેલી રજથી લિપ્ત થયેલી પક્ષિણી; પિતાની આંખને ફફડાવીને તથા શરીરને કંપાવીને તે રજને દૂર કરી નાખે છે, એજ પ્રમાણે ભવ્ય જીવ ઉગ્ર ઉગ્રતર અને ઉગ્રતમ અનશન આદિ તપ કરનાર તપસ્વી, કેઈ પણ જીવની હિંસા ન ४२। ' 'भा हो। ! भा हो। !' । उपदेश मापना२ महिसाबत धारी साधु पy કર્મોનો ક્ષય કરે છે. - અહીં “ઉપધાનવાન” અને “તપસ્વી' આ બે વિશેષણોને પ્રવેગ કરીને સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે અણગારે તપ:પ્રધાન હોય છે. જેવી રીતે પક્ષી પિતાનાં શરીર કંપાવીને શરીર પર લાગેલી રજ દૂર કરી નાખે છે, એ જ પ્રમાણે મેક્ષાભિલાષી મુનિ અનશન આદિ તપ દ્વારા પિતાના આત્માની સાથે બદ્ધ થયેલાં કમેને ક્ષય કરે છે. ત્યાર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧