Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मायबोधिनी टीका प्र. श्रु. अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ५१९ जाहिं गृहं नयेयुः, 'जइ' यदि, परन्तु यदि 'जीवियं नावकखए जीवितं नावकांक्षेत् परन्तु यदि स साधुः असंयमजीवनं नावकांक्षेत् । तदा 'णो लब्भंति' नोलभन्ते 'ण संठवित्तए' न गृहेऽसंयमजीवने संस्थापयितुं शक्ष्यति । अयं भावः यदि संयमपरिपालनशीलं साधु साधु संबन्धिनः साधुसमीपमागत्य साधुं विषयभोगेन प्रलोभयेयुः | असफलाः सन्तः क्रुद्धा यष्ट्रयादिना ताडयन्तो यदि वा साधुं बंधयित्वा गृहं नयेरन् एतादृशं अनुकूलप्रतिकुलोपसर्ग कुर्युः । परन्तु एतादृशा अनुकूलप्रतिकूलोपसर्गद्वारा परिपीडितोऽपि साधु यदि असंयमजीवनं नाभिलषति, तदा तस्य परिवाराः तं साधुं स्वाधिकारे आनीय गृहे स्थापयितुं समर्था न भवन्ति । परमानन्दजनकं शारदचन्द्रवनिर्मल सुवेदीसमुद्रशिशिरं निर्मलं जलं पीत्वा कामभोगरूपं क्षाराशुचिरूपं विषयजल को हि पातुमभिवांछेत् न कोपि इति ॥ १८ ॥
परन्तु साधु यदि असंयम जीवन की इच्छा न करे तो वे उसे पा नहीं सकते और न घर में रख सकते हैं ।
तात्पर्य यह है - संयम का पालन करने की रुचिवाले साधु के सम्बन्धी यदि साधु के समीप आकर विषयभोगों का लालच देवें और जब उसमें सफल न हों तो क्रुद्ध होकर लकडी आदि से पीटने लगे या बाँधकर घर ले जाएँ अर्थात् इस प्रकार का अनुकूल या प्रतिकूल उपसर्ग करे, तब भी अनुकूल और प्रतिकूल उपसर्गों द्वारा पीडित होकर भी साधु यदि असंयम जीवन की इच्छा नहीं करता है तो उसके परिवार वाले उस साधु को अपने अधिकार में लाकर घर में रखने को समर्थ नहीं हो सकते । परमानन्द को उत्पन्न करने वाले, शरत्कालीन चन्द्रमा के समान निर्मल, सुधा के समान सुस्वादु, क्षीरसागर के जल के समान शीतल और निर्मल जल को पीकर તેના હાથ પગ બાંધીને તેને પરાણે ઘેર લઇ જાય છે, પરન્તુ અસંયમ જીવનની તે સાધુ ઈચ્છા જ ન કરે તેા તેએ તેને ઘરમાં પણ રાખી શકતા નથી.
તાત્પર્ય એ છે કે સંયમનુ પાલન કરવાની રુચિવાળા સાધુના સંસારી સ્વજને સાધુની સમીપે આવીને તેને વિષય ભાગેાની લાલચ આપે, અને તે રીતે તેને સમજા વવામાં નિષ્ફળ જવાથી ક્રોધે ભરાઈને તેને લાડી આદિ વડે મારવા લાગી જાય,અથવા ખાંધીને ઘેર લઈ જાય, એટલે કે આ પ્રકારનાં અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો દ્વારા પીડિત થવા છતાં પણ જો સાધુ અસંયમી જીવનની ઇચ્છા કરે નહી’ તેા તેના સ્વજના પણ તે સાધુને પેાતાના અધિકારમાં લઇને તેને પરાણે ઘરમાં રાખી શકવા ને સમ થતા નથી. પરમાનંદ ઉત્પન્ન કરનાર, શરઋતુના ચન્દ્રમાં જેવુ નિળ, અમૃત જેવું મીઠું, અને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧