Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ उ. २ क्रियावादिनां कर्म चिन्ताराहित्यम् ३२७
" ननु तर्हि - परिज्ञोपचितादिना सर्वथैव कर्मबन्धो किं न जायते" इत्याशङ्कायामाह - भवति कर्मबन्धः, किन्तु - अत्यल्पम् । इत्येतदेव दर्शयितुमाह - पुट्ठो" इति । केवलं मनो व्यापाररूपपरिज्ञोपचितं कर्म तथाशरीरक्रियामात्रेण उत्पन्नमविज्ञोपचितम् गमनक्रिया संजातम् - ईर्ष्यापथं स्वप्नसंजातं स्वप्नान्तिकम् | एतत्कर्म चतुष्टयेन पुट्ठो' स्पृष्टः पुरुषः तादृशकर्माऽसौ नरः 'परं परम् = तादृश कर्मणः फलं किचिदेव 'संवेण्ड' संवेदयति- अनु भवति नत्वधिकं फलमनुभवति ।
9
यथा- कुडये प्रक्षिप्ता सिकतामुष्टिः तदैव विशीर्णा भवति तद्वत् एतत्कर्म चतुष्टयं तदैव विनश्यति, एतावन्मात्रेण बन्धजनकत्वाऽभावः कथ्यते । न पुनरत्यन्ताऽभावरूपेण । एवं च तत्कर्म
की चेष्टा और [५] प्राणो का वियोग, इन पांच कारणों ही हिंसा होती हैं ॥१॥
-
होने पर
प्रश्न - क्या परिज्ञोपचित आदि से कर्म का बन्धन सर्वथा ही नहीं होता ?
उत्तर - होता तो है, परन्तु अत्यन्त अल्प ।
इसी को कहने के लिए ' पुढो' इस शब्द का प्रयोग किया है इसका आशय यह है कि केवल मनके व्यापार रूप परिज्ञा से, शरीर की क्रिया मात्र से, चलने फिरने से और स्वप्न देखने से, इन चार प्रकारो से पुरुष कर्म से स्पृष्ट मात्र होता है ( बद्ध नहीं होता है । ) ऐसे कर्म का थोडा सा ही फल होता है, अधिक फल नहीं भोगना पडता । जैसे दीवार पर रेत की मुट्ठो फेंकी जाय तो वह दीवार से छूकर ही नीचे गिर जाती है उससे चिपकती नहीं है, उसी प्रकार पूर्वोक्त चार प्रकारों से कर्म स्पृष्ट मात्र होता है, बद्ध नहीं होता । वह कर्म उसी समय
(१) आएगी (२) आणीनु ज्ञान, (3) धाउनु थित्त, (४) धातनी येष्टा मने (4) आशोनो વિયેાગ, આ પાંચ કારણેાના સદ્ભાવ હાય ત્યારે જ હિંસા થાય છે ॥ ૧ ॥
પ્રશ્ન -- શુ` પરિજ્ઞોપચિત્ત આદિ કારણેા દ્વારા કર્મના અન્ય બિલકુલ થતા નથી?
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
ઉત્તર–થાય તેા છે જ, પરન્તુ અત્યન્ત અલ્પ એજ વાતને સ્પષ્ટ કરવા માટે પુડ્ડો આ પદના પ્રયાગ કરવામાં આવ્યા છે એટલે કે કેવળ મનાવ્યાપાર રૂપ પરિજ્ઞા વડે, શરીરની ક્રિયામાત્ર વડે, ચાલવા વડે અને સ્વમ દેખવા વડે આ ચાર પ્રકારે તા મનુષ્ય કર્મ વડે માત્ર સ્પષ્ટ જ થાય છેદ્ધ થતા નથી. એવાં કર્માંતુ થાડુ ફળ જ ભાગવવું પડે છે અધિક ફળ લાગવવુ પડતુ નથી. જેવી રીતે દીવાલ પર એક મુઠ્ઠી ભરીને રેતી ફેંકવામાં આવે, તા તે રેતી દીવાલના માત્ર સ્પર્શી કરીને નીચે પડી જાય છે દીવાલ સાથે ચાંટી જતી નથી, એજ પ્રમાણે પૂર્વાં