Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका
प्र. अ. १ उ. ४
साधुगुणनिरूपणम्
४५५
टीका
'एतेहिं ' एतेषु ‘तिहिं ' त्रिषु ठाणेहिं ' स्थानेषु एतानि पूर्वसूत्रोक्तानि त्रीणि स्थानानि यथा-ई-समितिरित्येकं स्थानम् । आसनशय्येत्यनेन आदान भाण्डमात्रनिक्षेपणासमितय उच्यन्ते । एतद् द्वितीय स्थानम् । 'भक्तपाने इत्यनेन एषणासमितिः कथिता, इति तृतीय स्थानम् । एषु त्रिषु स्थानेषु 'सततं ' सन्ततं-सर्वदैव 'संजए ' संयतः सम्यग्ररूपेण यतः प्रयत्नवान्मुनिः 'उकसं' उत्कर्षम्-मानम्, उत्कृष्यते अभिमानग्रस्तः क्रियते आत्माऽनेनेति उत्कर्षों मानस्तम् । तथा-'जलणं — ज्वलनम्-ज्वलयति भस्मयति ज्ञानादिगुणान् य: स ज्वलनः-क्रोधस्तम् , तथा ‘णूमं ' मायाम् तथा 'मज्झत्थं ' मध्यस्थम्-संसारिप्राणिनां मध्ये तिष्ठतीति, मध्यस्थो लोभस्तम् एतान् मानादीन् चतुरोऽपीत्यर्थः
-अन्वयार्थइन पूर्वोक्त तीन स्थानों मे चर्या, आसन और शय्या में यतनावान् मुनि निरन्तर क्रोध, मान, माया और लोभका त्याग करे ॥१२॥
टीकार्थपूर्वोक्त तीन स्थानों में ईर्यासमिति पहला स्थान हैं। आसन और शय्या शब्द से आदानभाण्डमात्रनिक्षेपणासमिति, यह दूसरा स्थान है। भक्तपान शब्दसे एषणासमितिका कथन किया गया है। यह तीसरा स्थान है। उन तीनों स्थानों में सदैव यतनावान् मुनि अभिमान को ज्वलन अर्थात् ज्ञानादि गुणोंको भस्म करने वाले क्रोध को, माया को और मध्यस्थ अर्थात् समस्त प्राणियोंको त्यागे अर्थात् अपने आत्मा या मन से पृथक रक्खे।
- सूत्रार्थ - પૂર્વોક્ત ત્રણ સ્થાને માંચર્યા, આસન અને શમ્યાના વિષયમાં યતનાવાન મુનિએ ક્રોધ, માન, માયા અને લેભને સર્વથા ત્યાગ કરે જોઈએ. જે ૧૨ છે
-टीअर्थ - પૂર્વોક્ત ત્રણ સ્થાનમાં ઈર્યાસમિતિ પહેલું સ્થાન છે. આસન અને શય્યા શબ્દ દ્વારા આદાન ભાંડમાત્રનિક્ષેપણા સમિતિ રૂપ બીજું સ્થાન ગ્રહણું કરવું જોઈએ. ભક્તપાન શબ્દ દ્વારા એષણસમિતિ રૂપ ત્રીજા સ્થાન નું કથન કરાયું છે. આ ત્રણે સ્થાનમાં સદા યતનાવાન મુનિએ અભિમાનને ત્યાગ કરે જોઈએ. જ્ઞાનાદિ ગુણોને ભસ્મ કરનાર જવલનને (ક્રોધને) ત્યાગ કરવો જોઈએ. મધ્યસ્થને એટલે કે સમસ્ત પ્રાણીઓની મધ્યમાં સ્થિત લેભને ત્યાગ કરવો જોઈએ. કોધ, માન, માયા અને લેભને ત્યાગ કરે જોઈએ એટલે તેમને પિતાના આત્માથી અથવા મનથી અલગ જ (દૂરજ) રાખવા.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧