Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६४
सूत्रकृताङ्गसूत्र भवति । पुनश्च (राईओ) रात्रयः-व्यतीता रात्रयः (णोड्वणमंति) नैवोपनमंति नैव पुनरागच्छन्ति, तथा (जीवियं) जीवितं-मनुष्यजन्मादिदशप्रकारयुक्तं दशदृष्टान्तजीवनं (पुणरावि) पुनरपि-भूयो भूयः)नो सुलभं-न सुलभं सुलभं नास्ति, अतो बोधाय यत्नो विधेय इति भावः ॥१॥
टीकाहे भव्याः । यूयं 'संबुज्झह' संबुध्यध्वं बोधं प्राप्नुत अष्टविधकर्मविदारकं ज्ञान दर्शनचारित्रतपश्चर्यात्मकं मोक्षमार्ग शरणीकुरुध्वम् । 'किं न बुज्झह' कि न बुध्यध्वं यदीदं राज्यं क्षणभङ्गुरं सन्ध्यारागसन्निभं कुञ्जरकरचञ्चलं कुशाग्रस्थितजलबिन्दुवदस्थिरं परित्यज्य अचलमव्याबाधमरुजमनन्तमक्षयमपुनरावृत्तिकप्राज्य मोक्षराज्यमस्ति तदर्थ कथं न बोधं कुरुत, उक्तं चनहीं लौटतीं और मनुष्यजन्म आदि दश विशेषताओं से युक्त जीवन वारंवार सुलभ नहीं है। अतएव बोध प्राप्त करने के लिए यत्न करना चाहिए ॥ १॥
-टीकार्थहे भव्यजीवो ! बोध प्राप्तकरो आठ प्रकार के कर्मों का विदारण करनेवाले ज्ञानदर्शन चारित्र तपश्चर्यात्मक मोक्षमार्गका शरण ग्रहण करो। बोध क्यों नहीं प्राप्त करते ? क्षण भरमें विनिष्ट होने बाले, सन्ध्याकालीन लालिमाके समान अस्थायी, हाथीकी सूंड के समान चंचल तथा दुबकी नौक पर स्थित जलबिन्दु के समान अस्थिर इस राज्यको त्याज्य समज्ञ कर अचल, अव्याबाध, अरुज (रोगांसे रहित) अनन्त अक्षय और पुनरागमन से रहित विराटू जो मोक्ष राज्य है, उसके लिए बोध क्यो नहीं प्राप्त करते ? कहा है
જન્મ આદિ દસ પ્રકારની વિશિષ્ટતાઓથી યુક્ત જીવન ફરી સાંપડવું સુલભ નથી. તેથી આ મનુષ્ય જીવન પ્રાપ્ત કરીને બોધ મેળવવા યત્ન કરે જોઈએ ૧ ૧ છે
-टी - ' હે ભવ્ય છે? બેધ પ્રાપ્ત કરે. આઠ પ્રકારનાં કર્મોનું વિદારણ કરનાર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપશ્ચર્યાત્મક મેક્ષમાર્ગનું શરણું ગ્રહણ કરે, તમે શા કારણે બેધ પ્રાપ્ત કરતા નથી ? ક્ષણ માત્રમાં વિનષ્ટ થનારા, સંધ્યાકાલીન લાલિમાન સમાન અસ્થાયી, હાથીની સૂના સમાન ચંચળ, તથા દર્ભની ટોચ પર પડેલાં જળબિન્દુ સમાન અસ્થિર આ રાજ્યને ત્યાજ્ય સમજીને અચલ, અવ્યાબાધ, અરુજ (રેગોથી રહિત) અનંત, અક્ષય અને પુનરાગમનથી રહિત એવુ જે વિરાટ મિક્ષરાજ્ય છે. તેને પ્રાપ્ત કરવાને માટે તમે શા માટે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧