Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६२
सूत्रकृतानसूत्रे ॥ अथ द्वितीयमध्ययनम् ॥
प्रथमोद्देशकः उक्तं प्रथममध्ययनं, साम्प्रतं द्वितीयं वैतालीयाख्यमध्ययनं प्रारभ्यते, अस्य कर्मविदारकत्वेन प्राकृतत्त्वाद् वैतालीयमिति नाम, यद्वा वैतालीयच्छन्दोनिबद्धत्वाद् वैतालीयमिति नाम । अस्य पूर्ण सहायमभिसम्बन्धः पूर्वाध्ययमे स्वसमयगुणाः, परसमयदोषाश्च प्रतिपादिताः, तांश्च ज्ञात्वा यथा कर्मविदार्यते तथा बोधो विधेयः, इत्येवमस्मिन् द्वितीयाध्ययने प्रतिपादयिष्यते । तथा प्रथमाध्ययनस्यान्तिमोद्देशकस्यान्तिमगाथायां यदुक्तम् 'आमोक्खाय परिव्वए' मोक्ष प्राप्तिपर्यन्तं प्रव्रज्यामनुपालयेदित्यनुसृत्य भगवानादिनाथो भरततिरस्कृतान् स्वसंसारिपुत्रानुपदिशन्नाह–'संबुज्झह' इत्यादि ।
द्वितीय अध्ययन-का पहला उद्देशा प्रथम अध्ययन कहा जा चुका। अब वैतालीय नामक दूसरा अध्ययन प्रारंभ किया जाता है । कर्मों का विदारक होने के कारण प्राकृतभाषा में इसका 'वैतालीय' नाम है। पहले अध्ययनके साथ इसका यह सम्बन्ध है -प्रथम अध्ययनमें स्वसमय के गुणो और परसमयके दोषांका प्रतिपादन किया गया है। उन गुणदोषोंको जान कर ऐसा बोध प्राप्त करना चाहिए जिससे कर्मका विदारण हो सके । यह विषय इस दूसरे अध्ययन प्रतिपादन किया जाएगा। तथा प्रथम अध्ययनके अन्तिम उद्देशककी अन्तिम गाथा में कहा है कि मोक्ष प्राप्ति पर्यन्त प्रव्रज्या का पालन करना चाहिए । इस कथनका अनुसरण करके भगवान् आदिनाथ ने भरतके द्वारा तिरस्कृत अपने सांसारिक पुत्रोंको जो उपदेश दिया था, वह कहते हैं-' संबुज्झह' इत्यादि।
- द्वितीय अध्ययन - उद्देश पडता પહેલું અધ્યયન પૂરું થયું હવે ” વૈતાલીય’ નામનું બીજું અધ્યયન શરૂ થાય છે કર્મોનું વિદારક હોવાને કારણે પ્રાકૃત ભાષામાં તેનું નામ “વૈતાલીય” છે. પહેલા અધ્યયન સાથે તેનો સંબંધ આ પ્રકાર છે. પહેલા અધ્યયનમાં સ્વસમયના ગુણોનું અને પરસમયના દોષોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ ગુણદોષોને જાણીને એ બધ પ્રાપ્ત કરે જોઈએ કે જેના દ્વારા કર્મનું વિદારણ થઈ શકે આ બીજા અધ્યયનમાં આ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પહેલા અધ્યયનના છેલા ઉદ્દેશકની છેલ્લી ગાથામાં એવું કહેવામાં આવ્યું છે કે સાધુએ મિક્ષથી પ્રાપ્તિ થાય ત્યાં સુધી સંયમનું પાલન કરવું જોઈએ. આ કથનનું અનુસરણ કરીને ભગવાન આદિનાથે, ભરત દ્વારા તિરસ્કૃત થયેલા પોતાના સાંસારિક પુત્રોને
उपहेश माथ्यो डतो, तेनु सूत्रा२ माडी थन ४२ छ "सं बुज्नह" त्याह
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧