Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३९४
सूत्रकृताङ्गसूत्रे
अन्वयार्थ:
(सर सर ) स्वके स्वके= स्वकीये स्वकीये ( उवद्वाणे) उपस्थाने = अनुष्ठाने एव विद्यमान पुरुषः स्व स्व वर्णाश्रमाद्यनुकूलानुष्ठानकर्त्ता एव । (सिद्धि) सिद्धिं मुक्तिम् प्राप्नोति किन्तु ( न अन्नहा ) नान्यथा नचान्यथा सिद्धेः संभावना । यः कश्चित् ( अहो ) अधः मोक्षप्राप्तेः पूर्वम् ( इहेव ) इहैव, अस्मिन् लोके एतस्मिन्नेव देहे वा ( वसती) वशवर्त्ती जितेन्द्रियो भवेत् स एव ( सर्वकामसमर्पितः ) सर्व सिद्धिसम्पो भवति ।
टीका
ते कृतवादिनः एवं प्रतिपादयन्ति यत् अस्मदीयशास्त्रप्रतिपादिताऽ नुष्ठानादेव सिद्धि र्भवति नान्यस्मादिति । तत्र शैवाः शैवशास्त्रोक्तानुष्ठानादेव सिद्धिर्जायते इति ।
-अन्वयार्थ
अपने अपने अनुष्ठान में विद्यमान अर्थात् अपने अपने वर्ण और आश्रम के अनुकूल कर्त्तव्य करने वाला ही पुरुष सिद्धि प्राप्त करता है, अन्य प्रकार से सिद्धि की संभावना नहीं की जा सकती। जो मनुष्य मोक्ष प्राप्त करने से पूर्व इस लोक में या इसी जीवनमें जितेन्द्रियाँ होता है, वही सब सिद्धियों से सम्पन्न होता है ॥१४॥
- टीकार्थ
वे कृतवादी इस प्रकार कथन करते हैं - हमारे शास्त्र के अनुसार आचरण करने से ही सिद्धि प्राप्त होती है, अन्य शास्त्रों के अनुसार क्रिया करने से नहीं। उनमें से शैवों का कथन है कि शैवशास्त्रों का अनुष्ठान करनेसे ही
- सूत्रार्थ -
પોત પોતાનાં અનુષ્ઠાનમાં સ્થિત એટલે કે પેાત પેાતાના વર્ણ અને પાતપેાતાના આશ્રમને અનુકૂળ કર્તવ્ય કરનાર જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, અન્ય પ્રકારે સિદ્ધિ સંભવી શકતી નથી. જે મનુષ્ય મેાક્ષ પ્રાપ્ત કર્યા પહેલાં આ લેાકમાં અથવા આ મનુષ્ય જીવનમાં જિતેન્દ્રિય હાય છે, એ માણસ જ સઘળી સિદ્ધિઓ વડે સંપન્ન થાય છે.
- टीअर्थ -
તે કૃતવાદિએ એવું કહે છે કે – અમારા શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેનું આચરણ કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અન્ય શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે આચરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. શૈવ એવુ' કહે છે કે શૈવશાસ્ત્રોમાં કહ્યા પ્રમાણેના અનુષ્ઠાના કરવાથી જ સિદ્ધિ
1
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧