Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताजपने तत्र-आधाकर्म-आधया-साधु प्रणिधानेन यत्कर्म तद् आधाकर्म, साधुप्रणिधानमाश्रित्य यत् क्रियते, तद् आधाकर्मोच्यते १। औद्देशिकम्साधुमुद्दिश्य यत्कृतं तत् २। पूतिकृतम् आधाकर्माद्याहारस्य सिक्थेन मिश्रितं पूतिकर्मोच्यते एतादृशमाहारो यदि सहस्त्रगृहान्तरितोऽपि दीयते तदा एतद्दोषदुष्टोच्यते ३। मिश्रजातम्-साधुगृहस्थं चेति द्वयं मिश्रतयोद्दिश्य यत्कृतं तत् ४। स्थापना-यत् साधुनिमित्तं स्थापितं तत् ५। प्राभृतिका-साधुनिमित्तं प्राघूर्णकान् पूर्व पश्चात् कृत्वा यत् क्रियते तत् । प्राभृतमेव (१४) आच्छेद्य (१५) अनिसृष्ट और (१६) (१६) अध्यवपूरक । इनका अर्थ इस प्रकार है(१) आधाकर्म–साधु के निमित्त से छ काय का आरंभ करके पकाया
आहार आधाकर्मी हैं। (२) औद्देशिक-किसी एक साधु के उद्देश्य से जो बनाया गया हो । (३) पूतिकर्म-जिस आहार आदि में आधाकर्म का थोडा सा भाग एक
सीथ भी मिला हो उस आहारको यदि हजार घरका अंतर देकर भी
साधुको देनेमें आवेतो भी पूतिकर्म दोषयुक्त कहा जाता हैं । (४) मिश्रजात-जो आहार साधु और गृहस्थ दोनों के लिए बनाया गया हो। (५) स्थापना-जो अमुक साधु को दंगा ऐसा विचार कर रख छोडा हो (६) प्राभूतिका-साधु के निमित्त से मेहमानों को आगे पीछे करके (१२) मिन्न,(१३) भालापात, (४) मा छेध, (१५) भनिसष्ट, अने. (१६) अध्यक्५२४. આ પદને અર્થ નીચે પ્રમાણે છે
(१) आधाभ-२ माडार साधुने निभित्ते, छायना वानी मा म (Gपमहन) કરીને બનાવવામાં આવ્યું હોય, એવા આહારને આધાકમિ કહે છે.
(૨) ઔદેશિક- કેઈએક સાધુને નિમિત્તે જ બનાવેલા આહારને દેશિક કહેવાય છે.
(૩) પૂતિકર્મ- જે શુદ્ધ આહારમાં આધાકર્મ આદિ દોષયુક્ત આહારને એક કણ પણું રહેલું હોય છે, તે આહારને જે એક હજાર ઘરનું અંતર આપીને સાધુને વહેરાવવામાં આવે તે પણ તે આહાર આદિ પૂતિકર્મ દોષયુક્ત આહાર કહે છે.
(४) भित-माडा२ साधु भने स्थ, मन्नेने निभित्ते मनाये। डाय, તેને મિશ્રિજાત આહાર કહે છે.
(૫) સ્થાપના અમુક સાધુને હરાવવા માટે જે આહારને અલગ મૂકી રાખે હાય, તેને સ્થાપના દેષયુક્ત આહાર કહે છે.
(૬) પ્રાભૂતિકા- સાધુને માટે મહેમાનોને આઘા પાછા કરીને કરવામાં આવે તે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧