Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३८
सूत्रकृताङ्गसूत्रे पुत्रं पिते-त्यादि यदुक्तं तदपि न सम्यक्' यतो मारयामीत्याकारकं चित्तं यावन्न परिणमेत्तावत् न केनापि मारयितुं शक्यते ।
एवंभूतचित्तपरिणामे सति कथमक्लिष्टता चित्तस्य संभवेत् । चित्तसंक्लेशे च विद्यमाने कर्मबन्धस्यावश्यमेव सद्भावात्. ।
अयं भावः--यावत् पर्यन्तं मनसि विकारो नाऽऽगच्छेत् तावन्मारणव्यापारे कायव्यापारो नैव कथमपि संभवति, विकृते एव मनसि व्यापादनव्यापारसंभवात. विकृतमनोव्यापारपूर्वकक्रियासु प्रवर्तनाद्भवत्येव तत्र सर्वत्राऽपि कर्मबन्ध इति. । किं बहुना-अन्यत्राऽपि व्यापादनविषये हिंसकत्वव्यपदेशो दृश्यते । तथाहि--"अनुमन्ता विशसिता निहन्ता क्रयविक्रयी ।
संस्कर्त्ताचोपहर्ता च खादकश्चेति घातकाः ॥१॥ इत्यादि पिता पुत्र को मार कर खा जाय, इत्यादि कहना भी ठीक नहीं है । जबतक 'मैं इसे मारूँ' ऐसा मलिन विचार न हो तब तक कोई किसी को मार नहीं सकता और जब इस प्रकार का विचार होगा तो चित्त अक्लिष्टक्लेश रहित कैसे हो सकता है ? चित्त में क्लेश होने पर कर्मबन्ध अवश्य होता ही है । अर्थात् चित्तमें मलिनता होने पर कर्मवन्ध अवश्य होताही है ।
आशय यह है-जब तक मन में विकार न आवे तब तक मार ने में कायका व्यापार किसी भी प्रकार नहीं हो सकता । मन में विकार आने पर ही मार ने की क्रियाका संभव होता है और विकृत मन के व्यापार पूर्वक क्रियाओं में प्रवृत्ति करने से सर्वत्र ही कर्मवन्ध होता है । आधिक क्या कहा जाय, अन्यत्र भी मार ने वाले को हिंसक कहा है-"अनुमंता विशसिता" इत्यादि
પિતા પુત્રને મારીને ખાઈ જાય, ઈત્યાદિ ન પણ ઉચિત નથી.” હું અને મારી નાખું” આ પ્રકારને મલિન વિચાર ઉદ્દભવ્યા વિના કઈ પણ માણસ કઈ પણ જીવને ઘાત કરી શકતો નથી. અને જે આ પ્રકારને વિચાર ઉદ્ભવતા હોય તે ચિત્ત અકિલષ (કલેશ રહિત) કેવી રીતે હોઈ શકે ? ચિત્તમાં કલેશને સદૂભાવ હોય, ત્યારે કર્મબન્ધ અવશ્ય થાય છે જ. એટલે કે ચિત્તમાં મલિનતા હોય, તે કર્મને બન્ધ અવશ્ય થાય છે આ કથનનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી મનમાં વિકાર ન આવે, ત્યાં સુધી શરીર દ્વારા, મારવાને વ્યાપાર કેઈ પણ પ્રકારે સંભવી શકતું નથી મનમાં વિકૃત ભાવ ઉત્પન્ન થાય ત્યારે જ મારવાની ક્રિયા સંભવી શકે છે, અને વિકૃત મનના વ્યાપાર પૂર્વક ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવાથી સર્વત્ર કર્મબન્ધ થાય છે જ આ બાબતમાં અધિક શું કહી શકાય ? અન્ય शसीमा ५ भा२नारने स४ ४ छे" अनुमंता विशसिता" त्याहि
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧