Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ वोधिनो टीका प्र. शु. अ. ९ उ. ३ जगदुत्पतिविषये मतान्तर निरूपणम् ३६१
"पहाणाई' प्रधानादि, अक्षादिपदेन कालस्वभावनियतिवादिनां ग्रहण भवति । तथा च कालवादिनः कालादेव जीवाजीवादिसंयुक्तः सुखदुःखसमन्वितः सर्वोऽपि संभवति । ___ अत एव जनिमतां भवति, अमुकः पदार्थोऽमुककाले भवति नान्यस्मिन् की उत्पत्ति होती है । यह पांच तन्मात्रा भूतों के सूक्ष्म रूप हैं और नाम हैंरूप, रस, गंध, स्पर्श और शब्द । इन पांच तन्मात्राआँ से आकाश, वायु, तेज, जल और पृथिवी नामक पांच महाभूतों की उत्पत्ति होती है ।
पृथ्वी से औषधि वनस्पति आदि पैदा होती हैं।
पुरुष केवल उदासीन और भोक्ता है इस प्रकार सभी कार्य साक्षत् या परम्परा रूप से प्रकृति से ही उत्पन्न होते हैं।
गाथा में 'पहाणाई' पद में प्रयुक्त 'आदि' शब्द से कालवादी स्वभाववादी आदि का ग्रहण किया गया है । कालवादी के मतानुसार इस जीव अजीवमय और सुखदुःखमय संसार का कारण काल ही है । वे कहते हैं- अमुक पदार्थ अमुक ही काल में उत्पन्न होता है, अन्यकाल में नहीं। कहा हैकाल ही भूतों को उत्पन्न करता है, काल ही प्रजा का संहार करता है । जब हम सब सो जाते हैं तब भी काल जागता रहता है । काल दुरतिक्रम है उसके सामर्थ्य को उल्लंघन नहीं किया जा सकता ।। ક્રિયા) થાય છે. અહંકાર વડે ૧૧ ઈન્દ્રિયો (પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિો અને મન) અને પાંચ તન્માત્રાની ઉત્પત્તિ થાય છે. આ પ્રાંચ તન્માત્રા ભૂતના સૂફમ રૂપ છે અને નામ છે--- રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. આ પાંચ તન્માત્રા વડે આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી નામના પાંચ મહાભૂતની ઉત્પત્તિ થાય છે.
પૃથ્વીમાંથી ઔષધિ, વનસ્પતિ આદિ પેદા થાય છે. પુરુષ (આત્મા) કેવળ ઉદાસીન અને ભક્તા છે. આ પ્રકારે સઘળાં કાર્યોની સાક્ષાત્ અથવા પરંપરા રૂપે प्रकृति 43 १४ उत्पत्ति थाय छे. याम " पहाणाई" ५४मा प्रयुत थयेटा " आदि" પદ વડે કાળવાદી, સ્વભાવવાહી, નિયતિવાદી આદિને ગ્રહણ કરવામાં આવેલ છે. કાળવાદીઓની માન્યતા અનુસાર આ જીવઅજીવમય તથા સુખદુઃખ મય સંસારનું કારણ કાળ જ છે તેઓ કહે છે કે અમુક પદાર્થ અમુક કાળે જ ઉત્પન્ન થાય છે, અન્ય કાળે ઉત્પન્ન થતું નથી કહ્યું પણ છે કે –', કાળ જ ભૂતોને ઉત્પન્ન કરે છે અને કાળ જ પ્રજાને સંહાર કરે છે. જ્યારે આપણે ઊંધી જઈએ છીએ, ત્યારે પણ કાળ જાગૃત જ રહે છે. કાળ દુરતિક્રમ્ય છે તેના આગળ કેઈનું કંઈ ચાલતું નથી,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧