Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सार्थबोधिनी टोका प्र. श्रु. अ. १ उ. ३ जगदुत्पतिविषये मतान्तर निरूपणम् ३८५ दुःखकारणमेव न जानीयात् तदा प्रयतमानोऽपि कारणस्याऽभावं नैव प्रान्तुयात् । अत्राप्ते हि तस्मिन् दुःखाभावो न भविष्यति, किन्तु सांसारिकदुःखमेव सदोपस्थितमिति, कथमपि न संसारान्निवर्त्तेत इति दुःखकारणज्ञानमावश्यकम् । इमे पूर्वोक्तवादिनस्तु जानन्ति अतस्ते सर्वदैव दुःखिन एव भविष्यन्तीति भावः ॥ १० ॥
"अतः परं सूत्रकारः प्रकारान्तरेण देवोप्तादिकृतवादिमतमेव प्रदर्शयितुमाह- " मुद्धे अपावए" इत्यादि
मूलम् -
६
४
२
३
सुद्धे अपावए आया. इह मेगेसिमाहियं ।
ረ
१० ११
पुणो किड्डापदोसेणं, सो तत्थ अवरज्झई - ॥११
の
छाया
शुद्धोsपापक आत्मा इहैकेषामाख्यातम् - 1
पुन: क्रीडाप्रद्वेषेण स तत्र अपराध्यति ॥ ११
कारण का निरोध
नष्ट करने में प्रवृत्ति करने वाला पुरुष, कारण के अभाव को प्राप्त करके कृतकृत्य हो सकता है । अगर वह दुःख के कारण को ही न जानता हो तो प्रयत्न करने पर भी उस नहीं कर सकेगा और दुःख के कारण का का अभाव नहीं किया जा सकता उसे तो सदा बना रहेगा । प्रकार दुःख से निवृत्त अतएव दुःख के कारण को समझ लेना आवश्यक है आशय यह हैं कि पूर्वोक्त वादी ऐसा जानते नहीं हैं, अतः वे सदैव दुःखी बने रहेंगे ||१०||
विरोध हुए विना दुःख सांसरिक दुःख ही नहीं हो पाएगा ।
वह किसी भी
વિક નિણૅય થઈ ગયા બાદ, તે પ્રકારના કર્મના નાશ કરવાની પ્રવૃત્તિ કરનારો પુરુષ, કારણના અભાવ પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થઇ શકે છે. પરન્તુ જો તે દુઃખનું કારણુજ ન જાણુતા હાય, તેા પ્રયત્ન કરવા છતાં પણ તે કારણને દૂર કરી શકશે નહી . દુઃખના કારણના નાશ થયા વિના તે દુઃખના અભાવ નહીં કરી શકે. તેને પરિણામે તેને સદા સાંસારિક દુઃખાનુ વેદન જ કરવું પડશે. તે કોઇ પણ પ્રકારે સંસારના દુ:ખામાંથી છુટકારૈશ મેળવી શકશે નહીં તેથી દુઃખના કારણને સમજી લેવાનું આવશ્યક બની જાય છે. પરન્તુ પૂર્વોક્ત મતવાદીઓ આ વાતથી અજ્ઞાત હેાય છે, તેથી તેએ સદા દુઃખી જ થવાના છે. ! ગાથા ૧૦
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧