Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे
३४८
भवेत्तदपि यदि मुनिः (भुंजे) भुञ्जीत तदा सः दुपक्खंचेव द्विपक्षचैव साधु पक्षं गृहस्थपक्षं च सेवइ सेवते - स एतादृशाहारोपभोक्ता मुनिः साधुपक्षजनितस्य गृहस्थपक्षजनितस्य च दोषस्य भागी भवतीति भावः ॥ सू० १ ॥
टीका-
एतावता एतत् फलितं य आहारः श्रद्धालुभिः श्रावकैरागन्तुक मुनिभ्यः सम्पादितः तस्य किञ्चिदाधाकर्मविशिष्टत्वात् सहस्रगृहान्तरितस्यापि तस्याहारस्यैककणयुक्तस्यापि आहारस्य भक्षणे यदा श्रमणस्य साधुग्रहस्थरूपद्विपक्षसेवनजनितदोषो भवति तदा किमुत वक्तव्यं स्वयमेव सम्पूर्णाहारं स्वार्थ निर्माय भक्षयतः शाक्य भिक्षुप्रभृतिसाधुवर्गस्य ते खलु शाक्यभिक्षुप्रभृति साधवः सुतरामेव तथाविधाहारसेविनो द्विपक्षाश्रितदोषभाजो भवन्तीति भावः
दोनों पक्षों का अर्थात् साधु और गृहस्थ पक्ष का सेवन करता है वह साधु होता हुआ भी गृहस्थ के समान है । अर्थात् वह साधुपक्ष जनित और गृहस्थपक्ष जनित दोष का भागी होता है ॥ १ ॥
- टीकार्थ
तात्पर्य यह है कि जिस आहार को श्रद्धालु गृहस्थ श्रावक ने साधुओं के निमित्त बनाया है उस आहार के एक भी कण से युक्त आहार को हजार घर व्यवधान देकर भी खाने वाले मुनि को जब साधु गृहस्थ दोनो पक्षाश्रित दोष लगता है तब दूसरे साधु की तो बात ही क्या है जो कि अपने लिए ही स्वयं बनाकर खाने वाले होते हैं ॥१॥
ઉપભેાગ કરે તેા તે બન્ને પક્ષોનુ સેવન કરે છે, એટલે કે સાધુ અને ગૃહસ્થ પક્ષનું સેવન કરે છે. તે સાધુ હાવા છતાં પણ ગૃહસ્થની સમાનજ એટલે કે તે સાધુપક્ષ જનત અને ગૃહસ્થ પક્ષ જનિત દોષના ભાગી બને છે.
ટીકા
આ કથનના ભાવાર્થ એ છે કે જે આહાર કોઈ શ્રદ્ધાળુ શ્રાવકે સાધુઓને નિમિતે બનાવ્યેા હાય એવા આહારના એક કણ પણુ જે આહારમાં ભળેલે હાય એવે આહાર સહસ્રાન્તરિત હજાર ઘેર લઇ જવાયેા હોય તે પણ એવા આહારના ઉપભેાગ કરનાર સાધુને પણ જો સાધુ અને ગૃહસ્થ, આ બન્ને પક્ષાશ્રિત દોષ લાગે છે, તે જે સાધુઓ પેાતાને માટે પેાતાની જાતે જ આહાર બનાવીને ખાય છે, તેમની તેા वात श्री रवी ! ॥ १ ॥1
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧