Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७२
सूत्रकृताङ्गसूत्रे कारणज्ञानरहिताः । तथाहि-किंचित्सुखदुःखादिकं नियतितो भवति । यतः तादृशसुखादिकारणस्य कर्मणोऽवसरविशेषेऽवश्यमेवोदयो जायते। अतो नियतिकृतं तत्सुखादिकं भवति । तथा किंचित्सुखदुःखादिकं तु अनियतिकृतं किन्तु पुरुषकारकालकर्मादिभिः संपाद्यते । तादृशस्थितौ कथंचित् पुरुषकारादि साध्यत्वमपि स्वीक्रियते । यतः क्रिया द्वारा फलं जायते, क्रियातु पुरुषार्थ साध्या वर्तते । पुरुषव्यापारमन्तरेण क्रियाया एवोत्पादनाऽसंभवात् । तथाचोक्तम्
"न दैवमिति संचिन्त्य, त्यजेदुद्योगमात्मनः ।
अनुद्योगेन तैलानि, तिलेभ्यो नाप्तु मर्हति ॥१॥” इति । का ही फल है । आचार्य सिद्धसेन ने सम्मतितर्क में कहा है--"कालो सहाव नियई" इत्यादि ।
काल स्वभाव नियति, अदृष्ट और पुरुष रूप कारणों के विषय में जो एकान्तवाद हैं वे मिथ्या हैं । यही बात परस्पर सापेक्ष होकर सम्यक्त्व ऐसी स्थिति में जो सुख दुःख आदि को एकान्ततः नियति कृत मानते हैं, वे उनके वास्तविक कारण को नहीं जानते । तात्पर्य यह है कि कोई कोई सुखादि नियतिकृत होते हैं अर्थात् अवश्यंभावी कर्मोदय से उत्पन्न होते हैं, इस कारण वे, 'नियत' कहलाते हैं और कोई सुखादि अनियतिकत होते हैं अर्थात् कथंचित् पुरुषकार अदि की प्रधानता द्वारा भी होते है । क्रिया के द्वारा फल की प्राप्ति होती है और क्रिया पुरुषार्थ द्वारा साध्य होती है क्योंकि पुरुष के व्यापार के विना क्रिया नहीं होती । कहा भी है-"न दैवमिति संचिन्त्य" इत्यादि । છે. આ પ્રકારની પરિસ્થિતિ હોવા છતાં એક્સી નિયતિને જ સુખદુઃખના કારણભૂત માનવી તે અજ્ઞાનનું જ ફળ છે. આચાર્ય સિદ્ધસેને સમ્મતિ તર્કમાં કહ્યું છે કે
"कालो सहानियाई" त्याहि
કાળ, સ્વભાવ, નિયતિ અદૃષ્ટ અને પુરૂષકારરૂપ કારણોના વિષયમાં જે એકાન્તવાદ છે, તે મિથ્યા છે એજ વાત પરસ્પર સાપેક્ષ (એક બીજાની અપેક્ષા રાખનારી) હેવા છતાં પણ જેઓ સુખદુઃખ આદિને એકાન્તતઃ (સંપૂર્ણ રૂપે) નિયતિ કૃત માને છે, તેઓ તેમના વાસ્તવિક કારણને જાણતા નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે કઈ કઈ સુખાદિ નિયતિકૃત હોય છે એટલે કે અવસ્થંભાવી કર્મોદય દ્વારા ઉત્પન્ન થાય છે, તે કારણે તેમણે “નિયત” કહેવાય છે. અને કઈ કઈ સુખાદિ અનિયતિ કૃત હોય છે એટલે કે પુરૂષકાર આદિની પ્રધાનતાને કારણે પણ ઉત્પન્ન થાય છે. ક્રિયા દ્વારા ફલની પ્રાપ્તિ થાય છે અને ક્રિયા પુરૂષાર્થ દ્વારા સાધ્ય હોય છે. કારણ કે પુરુષના વ્યાપાર (પ્રવૃતિ અથવા પ્રયત્ન) વિના ક્રિયા થતી नथी. धुछ है "भदेवमिति संचिन्य" त्यादि
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧