Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ उ. २ अशानवादिमतनिरूपणे मृगदृष्टान्तः २८१ शङ्कन्ते शङ्कां कुर्वन्ति । तथा (संकियाइं) शङ्कितानि-शङ्कास्पदानि प्रति (असंकिणो) अशकिना शङ्कारहिता भवन्ति (परिताणियाणि) (परित्राणिकानि-परित्राणयुक्तानि स्थानानि (संकेता) शङ्कमानाः, एतादृशा मृगाः शङ्कास्पदं जानानाः (पासिताणि) पाशितानि-पाशयुक्तानिस्थानानि प्रति(असंकिणो) अशङ्किन:शङ्कामकुर्वाणा: (अण्णाणभयसंविग्ना) अज्ञानभयसंविग्ना: अज्ञानजनितभयेन संत्रस्ताः सन्तः (तहिं तर्हि) तत्र तत्र-तस्मिन् तस्मिन् पाशयुक्त स्थाने (संपलिंति) संपर्ययन्ते गच्छन्ति तत्रैव गत्वा पतन्ति ॥६७।।
टीका- भावगम्या, स भावश्चेत्थम्-रक्षाविरहिता वेगवन्तो मृगाः अशङ्कितानि शङ्कमानाः, शङ्कितानि चाऽशङ्कमानाः। अनेन प्रकारेण परित्राणस्थानानि शङ्कमाना, पाशस्थानानि चाशङ्कमानाः अज्ञानभयसंविग्नाः भयज्ञानरहितत्वेन उद्विग्नमानसास्ते मृगाः तत्रैव पाशस्थाने एव गच्छन्ति । एवमेवाऽन्यदर्शनाऽनुस्थानों को शंकास्पद समझते हैं और बन्धन वाले स्थानों को शंका रहित समझते हैं । वे अज्ञान से उत्पन्न हुए भय के कारण घबडाए हुए रहते हैं और इस कारण बन्धनयुक्त स्थानों में जाकर पड़ते हैं फँस जाते हैं ॥६---७॥
--टीका--- __ अर्थ सरल ही है, वह इस प्रकार है रक्षाविहीन और वेगवान् मृग जहां शंका नहीं करनी चाहिए वहाँ तो शंका करते हैं और जहां शंका करनी चाहिए -~-जो शंका के स्थान हैं, वहां निश्शंक रहते हैं । इसी प्रकार जो रक्षा के स्थान है बहाँ भयातुर होकर शंकित रहते हैं और जो बन्धन के स्थान है उनके प्रति शंकारहित होते हैं । अज्ञान जनित भय अथवा अज्ञान और રહે છે. રક્ષાના સ્થાનને શંકાસ્પદ સમજે છે અને બન્ધનનાં સ્થાનેને શંકા રહિત સમજે છે અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલા ભયને કારણે તેઓ ગભરાટથી યુક્ત થઈને બન્શનયુક્ત स्थानमा ४४ ५ छ- इस य. ॥१७॥
- अर्थ - આ બને ગાથાને અર્થ સરળ છે. છતાં અહીં તેનું સંક્ષિપ્ત વિવેચન કરવામાં આવે છે, રક્ષાવિહીન અને વેગવાન મૃગ જ્યાં શંકા ન કરવી જોઈએ ત્યાં શંકા કરે છે, અને જ્યાં શંકા કરવી જોઈએ જે શંકાનાં સ્થાનો છે. ત્યાં નિઃશંક રહે છે. તે ભયાકુળ થઈને રક્ષાના સ્થાનને સમજી શકતું નથી, તેથી રક્ષાનાં સાચાં સ્થાને પ્રત્યે તે શંકાની નજરે જોવે છે અને બન્ધનનાં સ્થાન પ્રત્યે નિશંક દૃષ્ટિથી જોવે છે. અજ્ઞાન જનિત ભય અથવા અજ્ઞાન અને ભયને કારણે તેનું ચિત્ત ઉદ્વિગ્ન રહે છે. તેનું પરિણામ એ આવે છે કે રક્ષાનાં સ્થાનમાં જવાને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧