Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे
नैयायिकोsसत्कार्यवादी सर्व कार्यमुत्पत्तेः प्राक् असन्नेवेति व्यवस्थापय मानः यदि कार्ये उत्पत्तेः प्रागपि सत् तदा कारणव्यापारो निरर्थकतामधि गच्छतीति वदन् सत्कार्यवादिनं सांख्यदर्शनं प्रतिक्षिपति स्वमतं च प्रशंसति । सांख्यश्च यदि कार्यमसत् भवेतदा तिलेभ्य एव तैलं न सिकताभ्य इति नियमो न स्यात् । एवं यदि असत्कार्य तदा सर्व सर्वस्माद्भवेदिति नाऽसत्कार्यवादपक्षः श्रेयानिति किन्तु असत्कार्यवादः अशोभनः इति परमतं दूषयति, प्रशंसति च स्वमतम् । इत्येवं कुर्वाणाः स्त्र स्व विषये आत्मानं पण्डितं मन्यमानाः ते ते वादिनः संसारं चतुर्गतिभेदभिन्नमेवाऽनुवर्त्तमाना भवन्ति, न कदाचिदपि
३१८
नैयायिक असत्कार्यवादी है । वह सत्कार्यवादी सांख्य के मत का खण्डन करता है और अपने मतकी प्रशंसा करता है । कहता है- उत्पत्ति से पहले ही कार्य की सत्ता है तो कारणों का व्यापार निरर्थक हो जाएगा । अर्थात् घट आदि अपनी उत्पत्ति से पूर्व ही मौजूद है तो कुंभकार, दंड, चाक आदि का व्यपार वृथा है । सांख्य कहता है-यदि असत् कार्य की उत्पत्ति मानी जाय तो तिलों में से तेल निकलता है, बालू से नहीं ऐसा नियम नहीं होना चाहिए | जैसे तिलों में तेल असत् है उसी प्रकार बालू में भी । तिलों में से तेल निकल सकता है तो बालू में से भी निकलना चाहिए, इस प्रकार असत् कार्य की उत्पत्ति मानने पर सभी से सभी कुछ उत्पन्न होने लगना चाहिए । अतएव असत्कार्यवाद ठीक नहीं है । इस प्रकार वह असत्कार्यवाद को अशोभन कह कर उसकी निन्दा करता है और अपन मत की प्रशंसा करता है ।
ऐसा करते हुए वे एकान्तवादी अपने विषय में अपने को पण्डित मानते हुए चतुर्गतिक संसार में ही भ्रमण करते हैं, उससे मुक्ति नहीं पाते । કરે છે અને પેાતાના મતની પ્રશંસા કરે છે. તે મતવાદીએ એવું કહે છે કે “જો ઉત્પત્તિ પહેલાં જ કાર્યાંની સત્તા (વિદ્યમાનતા) હોય, તેા કારણેાના વ્યાપાર નિરક બની જશે. એટલે કે ઘટાઢિ તેમની ઉત્પત્તિના પહેલાં જ મેાજૂદ હાય, તેા કુંભાર, ઈંડ, ચાક આપ્તિની પ્રવૃત્તિ જ વૃથા બની જાય.” સાંખ્યમતવાદીએ એવુ કહે છે કે “જો અસત્ કાયની ઉત્પત્તિના સ્વીકાર કર્વામાં આવે, તેા તલમાંથી જ તેલ નીકળી શકે અને રેતીમાંથી ન નીકળી શકે, એવા નિયમ હાવા જોઇએ નહીં. જેમ તલમાં તેલ અસત્ છે, એજ પ્રમાણે રેતીમાં પણ અસત્ છે. છતાં પણ તલમાંથી જો તેલ નીકળી શકે છે, તે રેતીમાંથી પણ નીકળવુ જ જોઈએ. આ પ્રકારે અસત્ કાય ની ઉત્પત્તિને માનવામાં આવે, તેા બધી વસ્તુઓમાંથી અધુ ઉત્પન્ન થવું જોઇએ! પણ એવુ' સંભવી શકતુ નથી તેથી અસત્કાર્ય વાદ્મની માન્યતા ખોટી છે. આ પ્રકારે તેઓ અસકાય વાદને વૃથા કહીને તેની નિંદા કરે છે અને પેાતાના મતની પ્રશંસા કરે છે.
આ પ્રકારની માન્યતા ધરાવનારા તે એકાન્તવાદીએ પેાત પેાતાના વિષયમાં પેાતાને પંડિત માને છે. આ વિપરીત માન્યતાને કારણે તેઓ ચાર ગતિવાળા સંસારમાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧