Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समर्थबोध टीका प्र. श्रु अ. १. उ. २ शङ्किताशाङ्कितधर्मयोः पार्थक्यम् २९१ शङ्कन्ते - असद्धार्मप्ररूपणेति शङ्कादृष्टया पश्यन्ति । के इत्थंभूताः तत्राह - ( मूढगा) मृढका: अतिशयेन मूर्खाः । (अवियत्ता) अव्यक्ताः = स्वाभाविकविवेकविकला : ( अकोविया) अकोविदाः - अपण्डिताः, सच्छास्त्रजनितज्ञानविकलाः । (आरंभाई) आरम्भान् = षट्कायोपमर्दनरूपान् (न संकंति ) न शङ्कन्ते तत्र शङ्कां न कुर्वन्तीत्यर्थः । या सर्वतो विशुद्धा सर्वदोषरहिता च वीतरागधर्मप्ररूपणा, तां तु शङ्कते । या च हिंसा बहुला यागादिरूपा क्रिया तां न शङ्कन्ते इति महाश्चर्यमिति भावः ॥ ११ ॥
टीका - अन्वयार्थगम्या ॥ ११ ॥
अज्ञानावृताः पुमांसो यान् पदार्थान् नाप्नुवन्ति तान् पदार्थान् सूत्रकारो दर्शयति- 'सवप्प ' इत्यादि -
---अन्वयार्थ ---
यह जो धर्मप्रज्ञापना हैं अर्थात् क्षमा आदि दसप्रकार के धर्मों की प्ररूपणा है उसे वे असद्धर्म प्ररूपणा की दृष्टि से देखते हैं उसमें अधर्म की आशंका करते हैं । ऐसा करने वाले कौन हैं ? जो अत्यन्त मूढ ( अज्ञानी) हैं स्वाभाविक विवेक से विकल हैं और 'अकोविया' समीचीन शास्त्रों से उत्पन्न होने वाले बोध से भी रहित हैं, वे षट्रकाय के उपमर्दनरूप आरंभ में शंका नहीं करते हैं और जो पूर्णरूप से शुद्ध और समस्त दोषों से रहित वीतराग की धर्मप्ररूपणा है, उसमें शंका करते हैं । हिंसा की बहुलता वाली जो यज्ञ आदि क्रियाएँ हैं उनके विषय में शंका नहीं करते । यह महान् आश्चर्य की बात है ॥ ११॥
अन्वयार्थ से ही टीका समज लेना चाहिए ॥ ११ ॥
અન્વયા—જે આ ધ પ્રજ્ઞાપના છે, એટલેકે ક્ષમા આદિ દસ પ્રકારના માની પ્રરૂપણા છે’ તેને તેઓ અસદ્ધની પ્રરૂણાનીદૃષ્ટિએ દેખે છે. તેમાં અધની આશ ંકા ४२ छे. मेवु अणु उरे छे? तेनो भवाम मा प्रमाणे छे-भेगो अत्यन्त भूढ (अज्ञानी) छे, જેએ સ્વાભાવિક વિવેકથી પણ વિહીન છે. અને યથા શાસ્ત્રોમાંથી પ્રાપ્ત થનારા ધની પણ જેમણે પ્રાપ્તિ કરી નથી, એવા તે લેાકે છકાયના જીવાના ઉપમન રૂપ આરંભમાં શંકા કરતા નથી, પરન્તુ સંપૂર્ણ શુદ્ધ અને સમસ્ત દોષોથી રહિત વીતરાગની જે ધમ પ્રરૂપણા છે, તેના પ્રત્યે તે શંકાની દૃષ્ટિએ જોવે છે, પરન્તુ હિંસાની જેમા અધિકતા હાય છે એવી યજ્ઞાદિ ક્રિયાઓ પ્રત્યે તેઓ શ`કાની નજરે જોતાં નથી, એ પણ કેટલું આશ્ચર્ય જનક છે?૫૧૧૫ અન્વયા સરળ હેાવાથી વધુ વિવેચન કરવાની જરૂર નથી ॥૧૧॥
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧