Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६४
__ सूत्रकृताङ्गसूत्रे नापि करुणया-कारुण्यं नाम परदुःखप्रहाणेच्छा । जीवा दुःखिनः कदा स्युः ? यदा जगत्सृष्टिः स्यात् । सृष्टिमन्तरा दुःखकारणशरीरादीनामेवाऽ भावात् । कुतो दुःखोच्छेदरूपं कारुण्यम्, सर्जनानन्तरं दुःखिनमवलोक्य करुणा स्वीकारे अन्योन्याश्रयदोषप्रसंगात्, अतो न परमेश्वरः कर्ता संभवति । तदुक्तम्न कतत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥ १ ॥ इति । तस्मादीश्वरो न सुखदुःखयोः कर्ता । तदुक्तम्तो है ही नहीं जिससे कि वह प्रवृत्ति करे । अतएव ईश्वर स्वार्थ से प्रेरित होकर जगत् की सृष्टि करने में प्रवृत्त होता है, यह कहना वृथा है ।
करुणा से प्रेरित होकर जगत की रचना करताहै, यह कहना भी ठीक नहीं है । दूसरों के दुःख का नाश करने की इच्छा करुणा कहलाती है । जीव आखिर दुःखी कब होते हैं ? सृष्टि होने के पश्चात् ही वे दुःखी हो सकते हैं । सृष्टि के अभाव में दुःख के कारण शरीर आदि ही जीवों के नहीं होते तो दुःख कैसे हो सकता है ? और जब दुःख ही नहीं तो दुःख को नष्ट करने की इच्छारूप करुणा भी किस प्रकार हो सकती है ? कदाचित कहो कि सृष्टि रचने के बाद जीवों को दुःखी देखकर ईश्वर को करुणा उपजी, तो अन्योन्याश्रय दोष आता है। अर्थात् पहले सृष्टि रचना हो जाय तो प्राणियों को दुःखी देख कर करुणा उपजे और करुणा उपजे तो सृष्टि रचे कहा भी है-'ईश्वर में कर्तृत्व नहीं है । वह कर्म या कर्म और फल के संयोग का भी कर्ता नहीं है । यह सब स्वभाव से ही होता है ॥१॥ કરવી પડે? તેને તે કઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવાનું બાકી જ રહ્યું હોતું નથી. તેથી” સ્વાર્થથી પ્રેરાઈને ઈશ્વર જગતનું સર્જન કરે છે. આ પ્રકારનું કથન વૃથા જ છે.
એવું કથન પણ બરાબર નથી કે ઈશ્વર કરુણથી પ્રેરાઈને જગતની રચના કરે છે. અન્યના દુઃખનો નાશ કરવાની ઈચ્છાનું નામ કરુણ છે. પરતું જીવ દુઃખી ક્યારે થાય છે? સૃષ્ટિની રચના થયા બાદ જ જે દુઃખી થાય છે. જે સૃષ્ટિને જ અભાવ હતા તે દુઃખના કારણભૂત શરીર આદિને જ જીવમાં સદૂભાવ ન હોત. એવી પરિસ્થિતિમાં हु:०४ च्याथी सलवी शत? - જે દુઃખને જ અભાવ હોત, તે દુઃખને નષ્ટ કરવાની ઈચ્છા રૂપ કરુણાનો ભાવ પણ કેવી રીતે સંભવી શક્ત? કદાચ તમે એવી દલીલ કરે કે સૃષ્ટિની રચના કર્યા બાદ જીવને દુઃખી જોઈને ઈશ્વરને કરુણું ઉપજી, તે આ પ્રકારના કથનમાં તો અ ન્યાશ્રય દેષને પ્રસંગે ઉપસ્થિત થશે. એટલે કે પહેલાં સૃષ્ટિની રચના થઈ જાય, ત્યાર બાદ જેને દુખી જોઈને કરુણ ઉપજે, અને કરુણુ ઉપજવાને લીધે જ સૃષ્ટિની રચના કરે ? આ બન્ને વાત કેવી વિરોધાભાસવાળી એ કહ્યું પણ છે કે” ઈશ્વરમાં કર્તુત્વ નથી તે કર્મને કર્તા પણ નથી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧