Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
बोधिनी टोका
प्र. श्रु. अ. १ एकात्मवादिमतनिरसनम्
१४९
जीवा युगपदेव जायेरन् यथा एकस्मिन् म्रियमाणे सर्वेऽपि जीवाः म्रियेरन् तथा एकस्मिन् कुत्रचित् कार्ये प्रयतमाने सर्वे सर्वत्र प्रयतमाना भवेयुर्नत्वेवं भवति. आत्मबहुत्वे तु नैते दोषाः संभवन्ति तथा बन्धमोक्षव्यवस्थापि समाहिता भवतीत्यादि ।
“नात्मैकवादे सुखदुःखमोक्षव्यवस्थया कोऽपि सुखादिमान् स्यात् । अतोपास्या पुरुषैः सदैव सता समाराधितसप्तभंगी ॥ १ ॥ दशमश्लोकस्य संक्षेपतोऽयमर्थः सर्वेषामेक एवात्मेति पक्षो न सम्यक यतो य एव पुरुषः पापकर्म करोति, स एव दुःखी भवति, नान्ये दुःख भाजो भवन्ति । परन्तु यदि सर्वस्य एक एवात्मा, तदा यः पापी नास्ति, तस्यापि तादृशं दुःखं जन्म होने पर एक ही साथ सब का जन्म हो और एक के मरने पर सभी जीवों का मरण हो जाय, एक कहीं किसी कार्य में प्रवृत्त हो तो सभी उस कार्य में प्रवृत्त हो जाएँ । किन्तु ऐसा होता नहीं है । अनेक आत्माओं को स्वीकार करने पर ये दोष नहीं आते हैं और बन्ध मोक्ष की व्यवस्था का भी समाधान हो जाता है । "नात्मैकवादे" इत्यादि ।
एकात्मवाद में सुख, दुःख, मोक्ष की व्यवस्था से कोई भी सुखादि बाला नहीं होगा । अतएव सत्पुरुष को किसी ऐसे पुरुष की उपासना करनी चाहिए जिसने सप्तभंगी की अराधना की हो ॥ १ ॥
दसवीं गाथा का संक्षिप्त अर्थ यह है - सब का आत्मा एक ही है, यह पक्ष समीचीन नहीं है, क्योंकि जो पुरुष पाप कर्म करता है, वही दुःखी होता है, दूसरे सब दुःखी नहीं होते । यदि सब का आत्मा एक ही होता
એક જ માણસના જન્મ થાય ત્યારે એક સાથે જ સૌના જન્મ થતા હોત અને એકનુ મૃત્યુ થતાં જ સઘળા જીવાનુ મૃત્યુ થતું હોત ! એક કાઇ કાર્યમાં પ્રવૃત્ત થાત ત્યારે સઘળા એજ કા માં પ્રવૃત્ત થઇ જાત! પરન્તુ એવું કદી બનતુ નથી. અનેક આત્માઓના સ્વીકાર કરવામાં આવે, તેા આ દોષોની સંભાવના રહેતી નથી, અને અન્ય મેાક્ષની व्यवस्था पशु सभाधान यह लय छे. "नात्मैकवादे" इत्यादि --
એકાત્માવાદમાં સુખ, દુ:ખ, અને મેાક્ષની વ્યવસ્થા દ્વારા કોઇ પણ જીવ સુખાદિવાળે નહીં બને, તેથી સત્પુરુષે કાઇ એવા પુરુષની ઉપાસના કરવી જોઇએ કે જેણે સમભંગીની આરાધના કરી હેાય, એટલે કે છે સ્યાદ્ વાદના જ્ઞાતા હોય. ॥૧॥
દસમી ગાથાના સંક્ષિપ્ત ભાવા નીચે પ્રમાણે છે સૌના આત્મા એક જ છે, આ માન્યતા ઉચિત નથી, કારણ કે જે માણસ પાપકમ કરે છે, એજ દુઃખી થાય છે. બીજા લોકો દુઃખી થતાં નથી. જો સોના આત્મા એક જ હોત, તેા જે પાપી નથી તેને પણ પાપી જેવું જ દુ:ખ ભોગવવુ પડત, કારણ કે સૌના આત્મા એક હાવાથી ભિન્નતાના અભાવ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧