Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयाथ बोधिनी टीका प्र. श्रु. अ. १ पृथिव्यादि भूतानामात्मनां च नित्यत्वम् २११ भ्युपगमे आत्मनः कर्तृत्वपरिणामो न स्यात् ततश्चात्मनोऽकर्तृत्वे कर्मबन्धाभावः तदभावात् सुखदुःखदिकं कोऽनुभवेत् । तथा असत उत्पादाभावे ये यमात्मनः पूर्वभवपरित्यागे नापरभवोत्पत्तिलक्षणा चतुर्धा गतिः कथ्यते सा न स्यात् ततः मोक्षगतिरपि आत्मनो न स्यात् एव मप्रमुतानुत्पन्नस्थिरैकस्वभावत्वे आत्मनो नरामरादिगत्यागती तथा स्मृतेरभावात् जातिस्मरणादिकं च न स्यादिति । यत्तुक्तं सदेवोत्पद्यते तन्न यदि सर्वथा सदेव तदा कथमुत्पादः, उत्पादश्चेत् कथं सर्वथा सत् तस्मात् कथंचित् नित्यत्वं कथंचिदनित्यत्वं सदसत् कार्यवादश्चेति ॥१६॥ भाव नहीं होता और सत् का विनाश नहीं हो सकता । ____ यह मत समीचीन नहीं है। सब पदार्थों को एकान्तन्तः नित्य स्वीकार करने पर आत्मा में कर्तृत्व परिणमन नहीं हो सकेगा । आत्मा को यदी अकर्ता मान लिया जाय तो कर्मबन्ध का अभाव हो जाएगा और कर्मबन्ध के अभाव में सुख दुःख का अनुभव कौन करेगा ? इसी प्रकार अगर असत् की उत्पत्ति न हो तो पूर्वभव का परित्याग करके उत्तरभव की उत्पत्ति रूप जो चार प्रकार की आत्मा की गति कहते हो वह नहीं होगी । मोक्ष गति का भी अभाव हो जाएगा इस प्रकार आत्मा को अच्युत अनुत्पन्न एवं स्थिर एक स्वभाव वाला मानने पर मनुष्य देव आदि गतियों में आना जाना नहीं बन सकेगा और स्मृति का अभाव होने से जाति स्मरण आदि भी नहीं हो सकेंगे।
सत् कार्य की ही उत्पत्ति होती है, यह कहना भी ठीक नहीं है यदि कार्य पहले से ही सर्वथा सत् है तो फिर उत्पत्ति कैसी ? और यदि उत्पत्ति ___21 प्रश्न मत सभीथीन (अथित) नथी. सधा पहार्थाने सन्तत : (सर्वथा) નિત્ય સ્વીકારવામાં આવે, તે આત્મામાં કર્તવ પરિણમન સંભવી શકે નહીં. આત્માને જે અકર્તા માની લેવામાં આવે, તો કર્મબન્ધને અભાવ જ થઈ જાય, અને કર્મબન્ધને અભાવે સુખ દુઃખને અનુભવ કેણ કરશે? એજ પ્રકારે જે અસની ઉત્પત્તિ સંભવતી ન હોય, તે પૂર્વભવને પરિત્યાગ કરીને ઉત્તરભવની ઉત્પત્તિ રૂપ જે આત્માની ચાર પ્રકારની ગતિ કહે છે, તે પણ સંભવી શકે નહીં, અને મોક્ષ ગતિને પણ અભાવ જ થઈ જાય. આ પ્રકારે આત્માને અચુત, અનુત્પન્ન, અને સ્થિર એક સ્વભાવવાળે માનવામાં આવે, તે મનુષ્ય, દેવ આદિ ગતિઓમાં ગતિ આગતિ પણ સંભવી શકશે નહીં અને સ્મૃતિને અભાવ થઈ જવાથી જાતિસ્મરણ આદિ પણ સંભવી નહીં શકે.
સતુ કાર્યની જ ઉત્પત્તિ થાય છે,” આ પ્રમાણે કહેવું તે પણ ઊચિત નથી, જે કાર્ય પહેલેથી જ સર્વથા સત્ હોય, તે પછી ઊત્પત્તિ કેવી? અને જે ઊત્પત્તિ થતી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧