Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ असत्कार्यवादी बौद्धमतनिरूपणम् २२१ अथ पदार्थोऽनित्यस्वभावः, तदा सर्वस्याऽपि पदार्थस्य क्षणिकत्वम् अयत्नसिद्धमेव भवति । तथा चोक्तम् " जातिरेव हि भावानां विनाशे हेतुरिष्यते । यो जातश्च न चेदध्वस्तो नश्येत् पश्चात्स केनच ॥ १॥ " इति । तस्मात्स्वकारणेभ्यो जायमानाः पदार्थाः विनश्वरस्वभाववन्त एव समुत्पद्यन्ते, न तु स्थिरस्वभावतया । यदि समुत्पत्तिसमये एव स भावो विनाशकारणसंवलितो न भवेत् तदा पश्चात्को हितं नाशयितुं शक्नुयात् । तदुक्तम् - " तावत्कालं स्थिरं चैनं कःपश्चानाश यिष्यति इति तस्मात् पञ्चस्कन्धाः क्षणयोगिन इति सिद्धम् । पुनश्च 'अण्णो अणण्णो, इत्यादि । ते बौद्धा:- अन्यम् - पश्चभूतेभ्योऽतिरिक्तम् आत्मपष्टवादि सांख्याभिमतम् आत्मानं णेवाहु' नैवाहुः नैव कथयन्ति न स्वीकुर्वन्ती । एवं
अगर पदार्थको अनित्यमानाजायतो सभी पदार्थोंकी क्षणिकता विना प्रयत्न ही सिद्ध हो जाती है। कहा भी है- “ जातिरेव हि भावानाम्" इत्यादि । पदार्थों की उत्पत्ति ही उनके विनाश का कारण है । जो पदार्थ उत्पन्न होते ही नष्ट नहीं होता, वह बादमें किस कारण से नष्ट होगा ? अर्थात् नष्ट ही नहीं होगा । "
अतएव उत्पन्न होने वाले पदार्थ नाशशील ही उत्पन्न होते हैं, स्थिति - शील नहीं। अगर उत्पत्ति के समय में ही पदार्थ विनाश के कारण से युक्त न हो तो बाद में कौन उसे नष्ट करने में समर्थ हो सकेगा ? कहा भी हैउतने समयतक स्थिर रहे हुए उस पदार्थ को बादमे कौन नष्ट करेगा ? इससे यह सिद्ध हुआ की पांच स्कंध क्षणिक हैं ।
वे बौद्ध आत्मषष्ठवादी सांख्या के माने हुए आत्मा को पांच भूतों से भिन्न नहीं मानते हैं । तथा चार्वाक (नास्तिक) के द्वारा स्वीकृत पांच भूतों
જો પદાને અનિત્ય માનવામાં આવે, તે સઘળા પદાર્થાની ક્ષણિકતા વિના પ્રયત્ને ४ सिद्ध था लय छे. अह्यं पशु छेउ- "जातिरेव हि भावानाम्" इत्याहि
“પદ્યાર્થીની ઉત્પત્તિ જ તેમના વિનાશનું કારણ છે. જે પદાર્થી ઉત્પન્ન થતાં જ નષ્ટ થતા નથી, તે પાછળથી કયા કારણે નષ્ટ થશે ? એટલે કે નષ્ટ જ નહીં થાય.”
તેથી ઉત્પન્ન થનારા પદાર્થ નાશશીલ જ ઉત્પન્ન થાય છે, સ્થિતિશીલ નહીં, જો ઉત્પત્તિને સમયે જ પદાર્થ વિનાશના કારણથી યુક્ત ન હેાય, તે ત્યાર બાદ (ઉત્પત્તિના સમય ખાદ) તેને નાશ કરવાને કાણુ સમય હશે? કહ્યું પણ છે કે
“ આટલા સમય સુધી સ્થિર રહેલા તે પદાર્થના પછીથી કાણુ નાશ કરશે ? ” આ કથન દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે પાંચ સ્કંધા ક્ષણિક છે.
આત્મષણવાદી (આત્મારૂપ છઠ્ઠા તત્ત્વને સ્વીકાર કરનારા) સાંખ્યા જેમ આત્માને પાંચ ભૂતાથી ભિન્ન માને છે, તેમ ૌઢો માનતા નથી. વળી તેઓ ચાર્વાકાની જેમ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧