Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२२
सूत्रकृतागसूत्रे हेतुकं-सहेतुकम्-शरीराकारपरिणतं पञ्चभूतनिष्पादितम्, तथा अहेतुकम्-अना धनन्तत्वान्नित्यमपि च न स्वीकुर्वन्तीति ।।१७।।
एके बौद्धाः पृथिवीजलतेजोवायुगगनरूपपश्चस्कन्धात्मकं जगन्मन्यन्ते, तन्मतं प्रदर्श्य साम्प्रतं ये तु' पृथिवीजलतेजोवायुरूपचतुर्धातुकमेवेदं जगदिति मन्यन्ते तेषां मतं संक्षेपतो दर्शयन्नाह-पुढवी आउ इत्यादि ।
मलम्
पुढवी आउ तेऊ य, तहा वाऊ य एगओ । चत्तारि धाउणो रूवं एवमाहंसु यावरे ॥१८॥
छायापृथिव्यापस्तेजश्च तथा वायुश्चैकतः ।
चत्वारि धातो रूपाणि, एवमाहुश्चाऽपरे ॥१८॥ से अभिन्न भी नहीं स्वीकार करते हैं। इसी प्रकार आत्मा को न सहेतुक मानते हैं, न अहेतुक मानते है, अर्थात् न शरीर के आकार में परिणत पंचभूतों द्वारा जनित स्वीकार करते हैं, न अनादि अनन्त होने से नित्य ही स्वीकार करते हैं ॥१७॥
कोइ बौद्ध पृथिवी, जल, तेज, वायु और आकाश इन पांच स्कंध रूप जगत् स्वीकार करते हैं, उनके मत को प्रदर्शित करके अब जो बौद्ध पृथिवी, जल, अग्नि और वायु रूप चतुर्धातुक ही जागत् है, ऐसा मानते हैं, उनके मत को संक्षेप से दिखलाते हुए कहते है
આત્માને પાંચ ભૂતેથી અભિન્ન પણ માનતા નથી. આ રીતે તેઓ આત્માને સહેતુક પણ માનતા નથી અને અહેતુક પણ માનતા નથી. એટલે કે તેઓ આત્માને શરીરના આકારે પરિણત પાંચ ભૂત વડે જનિત પણ માનતા નથી. અને અનાદિ અનંત હોવાથી તેને નિત્ય પણ સ્વીકારતા નથી. એ ગાથા ૧૭
કઈ કઈ બૌદ્ધમતવાદીઓ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ સ્કંધ રૂપ જગતને સ્વીકાર કરે છે. તેમના મતને પ્રકટ કરીને હવે સૂત્રકાર કેટલાક એવા બૌદ્ધ મતવાદીઓના મતને પ્રકટ કરે છે કે જેઓ પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુરૂપ ચતુર્ધાતુક જગત છે એવું માને છે. સૂત્રકાર તેમના મતને નીચેના સૂત્ર દ્વારા સંક્ષિપ્તમાં પ્રદશિત કરે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧