Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. शु. अ. १ चार्वाकादिबौद्धान्तवादीनामफलवादित्वम् २४१ टीका
'ते' ते पञ्च भूतादि बौद्धान्ताः वादिनः 'णावि, नापि नैव, संधि सन्धिम् अवसरं मनुष्य भवार्यक्षेत्रप्राप्तिमुकुलजन्म केवलिप्रज्ञप्तधर्मश्रवण- तच्छ्रद्धान- तदाचरण द्वारा कर्मनाशरूपम् ' ज्ञात्वा' विज्ञाय तादृशमवसरमज्ञात्वैव ते पूर्वोक्तवादिनः प्रवृत्ताः । णमिति वाक्यालंकारे । अयं भावः येन आत्मा कर्मरहितो भवति तमवसरमज्ञात्वैव दुःखाद् विमोक्तुं प्रयतन्ते । कर्मनाशार्थं यतमानेन प्रथमतः कर्मस्वरूपमवगन्तव्यम् । तदनवगमे कर्मोच्छेदो न साधितः स्यात्, पूर्वोक्तवादिनस्तु तत्त्वतः कर्मस्वरूपं न जानन्ति । तादृशमवसरमज्ञात्वैव कर्मविनाशाय स्व स्व शास्त्रं विरचितवन्तः, अतस्तदीयशास्त्रज्ञानेनापि सम्यग्रूपेण कर्मोच्छेदः संभवति । अतः सूत्रकारेण सम्यगेवोक्तम् - - ' तेणाविसंधि चाणं' इत्यादि ।
न
-: टीकार्थ:
वे चार्वाक से लेकर बौद्धमत तक के वादी मनुष्यभव आर्यक्षेत्र की प्राप्ति, सुकुल में जन्म, केवलि प्ररूपित धर्म के श्रवण, उस धर्म पर श्रद्धान और उसके आचरण द्वारा कर्मों के क्षयरूप अवसर को न जानकर ही प्रवृत्त हो रहे हैं । आशय यह है कि आत्मा जिसके द्वारा कर्म रहित होता है, उस अवसरको न जानकर ही वे दुःखसे मुक्ति पाने के लिए प्रयत्न ही करते रहते हैं उसे पहले कर्मका स्वरूप समझना चाहिए। उसे समझे विना कर्म का उच्छेद किया नहीं जा सकता । परन्तु ये वादी कर्म के स्वरूप को वास्तविक रूप को जानते नहीं है। इस प्रकार के अवसर को जाने विना ही उन्होने कर्मों के विनाश के लिए अपने अपने शास्त्र रच डाले है । अतएव उनके शास्त्रों को जान लेने से भी कर्मों का उच्छेद नहीं हो सकता । अतएव सूत्रकारने यथार्थ ही कहा है- " वे अवसर को नही जानकर" इत्यादि ।
-टीअर्थ
ચાવા કથી લઈને બૌદ્ધો પન્તના અન્યમતવાદીએ મનુષ્યભવ આ ક્ષેત્રની પ્રાપ્તિ. સુકુલમાં જન્મ વલિ પ્રરૂપિત ધર્મનુ શ્રવણ, કેવલિ પ્રરૂપિત ધર્મ માં શ્રદ્ધા. અને તે ધ આચરણ દ્વારા કા ને ક્ષય કરવાના અવસર પ્રાપ્ત થાયેા છે, આ વાતને સમજયાવિના જ પ્રવૃત્તિ કયા કરે છે, આ કથનના ભાવાર્થ એ છે કે આત્મા કેવી રીતે કમ થી રહિત થાયછે, તેજાણવાના અવસરપ્રાપ્ત થવા છતાં પણ તે તે અવસરના ઉપયાગ કયા વિના જ દુઃખમાંથી મુક્ત થવાના પ્રયત્ન કર્યાં કરે છે. તેમણે સૌથી પહેલાં કમ નુ સ્વરૂપ સમજવુ જોઇએ કૂમ નુ સ્વરૂપજાણ્યા વિના તેના નાના ઉપાય જ કેવી રીતે કરી શકાય? પર ન્તુ તે અન્યતીથિ કા કમ ના સ્વરૂપને વાસ્તવિક રૂપે જાણુતાનથી. આ પ્રકારના અવસરને જાણ્યા વિના જ. તેમણે કર્માંના વિનાશ નેમાટે પાત પેાતાનાં શાસ્ત્રોની રચના કરી નાખી છે. એથી તેમનાં તે શાસ્ત્રોને સમજી લેવા છતાં પણ કર્મોના ઊચ્છેદ થઇશકતા નથી તેથી જ સૂત્રકારે યથાર્થ જ કહ્યું
सू. ३१
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧