Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समथार्थ बोधिनी टीका प्रअ. अ. १ चतुर्धातुकवादी बौद्धमतनिरूपणम् २२५ न चतुर्भूतव्यतिरिक्तः कश्चिदात्माख्यः पदार्थों विद्यते । एतेषां समुदाये एव आत्मसंज्ञेति । तदुक्तम्-"चातुर्धातुकमिदं शरीरम् न तद् व्यतिरिक्त आत्मा ऽस्ती" ति । 'एवमाहुँसु यावरे' इति अपरे बौद्धाः एवम्-इत्थं पूर्वोक्त प्रकारेण आहुः कथयन्ति । 'जाणगा" इति कचित् पाठो दृश्यते । तत्रापि अयमर्थः-ज्ञानकाः ज्ञातारः वयं ज्ञानिन इत्येवमभिमानवन्तः अभिमानाऽग्निदग्धाः सन्तः एवं चातुर्धातुकम् इदं शरीरं, शरीरव्यतिरिक्त आत्मा नास्तीति कथितवन्तः।
एते सर्वेऽपि बुद्धमतानुयायिनोऽफलवादिनः, यत एतेषां मते कार्यक्षणे एव कतरात्मनो निरन्वयविनाशात् क्रियाफलेन संबन्धा--- है, उत्पाद होता है। इन चार धातुओं से भिन्न आत्मा नामक कोई पदार्थ नहीं है। इन्हीं के समुदायको “आत्मा" नाम दिया जाता है । कहा भी है" यह शरीर चार धातुओंसे निर्मित है आत्मा इनसे भिन्न नहीं, दूसरे बौद्धों ने इस प्रकार कहा है। कहीं कहीं " यावरे" के स्थानपर "जणगा" ऐसा पाठ देखाजाता है। उसका अर्थ यह हैं कि 'हम जानकार हैं' ऐसे अभिमानवाले अभिमान की अग्नि से दग्ध होते हुए वे कहते हैं की यह शरीर चार धातुओं से बना है और शरीर से भिन्न आत्मा नहीं है।
यह बुद्धमत के अनुयायी सभी अफलवादी है, क्यों कि इनके मतानुसार कार्य क्षण में ही कर्ता-आत्मा का विनाश हो जाने से उसको फल के साथ संयोग नहीं होता। जब फल के समय तक आत्मा रहताही नहीं है तो ऐहिक और पारलौकिक क्रिया फल को कौन भोगेगा ? जब इनके मतानुसार આત્મા નામનો પદાર્થ નથી. તેમના સમુદાયને જ “આત્મા” કહેવામાં આવે છે. કહ્યું પણ છે કે “આ શરીર ચાર ધાતુઓ વડે નિમિત છે. આત્મા તેમનાથી ભિન્ન નથી આ मी प्रा२ना मौद्धी प्रा२नी मान्यता परावे छे. थोमा “यावर” मा ५४ने पहले "जाणगा” २॥ ५४ ५ वामां आवे छे. तेन। म २ प्रमाणे छ.
“અમે જાણકાર છીએ” આ પ્રકારના અભિમાનવાળા તેઓ અભિમાનની અગ્નિથી દગ્ધ હોવાને કારણે એવું કહે છે કે આ શરીર પૃથ્વી આદિ ચાર ધાતુઓ વડે બનેલું છે, અને શરીરથી ભિન્ન આત્માનું અસ્તિત્વ જ નથી.
આ બૌદ્ધમતના સઘળા અનુયાયીઓ અફલવાદી છે, કારણ કે તેમના મતાનુસાર કાર્યક્ષણમાં જ કર્તાને (આત્માને) વિનાશ થઈ જવાથી ફલની સાથે તેને સંગ થતો નથી. જે ફળના સમય સુધી આત્મા રહેતે જ ન હોય, તે ઐહિક અને પારલૌકિક ક્રિયાફળને કોણ ભગવશે? તેમના મતાનુસાર જે સઘળા પદાર્થો ક્ષણિક જ હોય, તે सू. २८
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧