Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे परिकल्पने च बहूनामनुपलभ्यमानानामपि सद्भावः प्रसज्येत । नहि अनुपलभ्यमाना इयन्त एव पदार्थाः परिकल्पनीयाः इयन्तोनेति व्यवस्थायामस्ति कश्चिनियामको हेतुः । कल्पनायाः पुरुषबुद्धिप्रभवायाः पुरुषस्वातत्र्येणाऽव्यवस्थापत्तेः । तस्मान्नास्ति भूतसमुदायादतिरिक्तो जीव इति । यथा वा स्वमे बाह्यार्थानां घटादीनां विरहेऽपि घटाद्याकरतयाऽनुभूयमानं भवति विज्ञानं घटपटादि नानावस्तुविषयकम् तथा विनैवात्मानं तद्विषयकं विज्ञानं भूतसमुदायमात्रादेव प्रादुर्भविष्यति तत्र को दोषः १ । नं च यदि अर्थ मन्तरेणापि विज्ञानं भवेत् तदा सुषुप्तावपि अर्थावभासः कुतोनेति वाच्यम् । अनुभूतार्थही नहीं, उसकी सत्ता किस प्रकार मानी जा सकती है ? उपलब्ध न होने वाले पदार्थों की कल्पना की जाय तो बहुत से उपलब्ध न होने वाले पदार्थों का भी सद्भाव हो जायेगा । उपलब्ध न होने वाले इतने ही पदार्थ मानने चाहिए और इतने नहीं, ऐसी व्यवस्था करने में कोई नियामक हेतु नहीं है । कल्पना तो पुरुष की बुद्धि से उत्पन्न होती है । और पुरुष कल्पना करने में स्वतन्त्र है इस कारण अव्यवस्था की आपत्ति होगी। इस कारण भूतसमुदाय से भिन्न जीव नहीं है । अथवा जैसे स्वप्न में घटादि के विरह में भा घट पट आदि पदार्थों को विषय करने वाला ज्ञान अनुभव में आता है, उसी प्रकार आत्मा के अभाव में भी भूतसमुदाय से आत्मा विषयक ज्ञान उत्पन्न हो जाता है । ऐसा मानने में क्या आपत्ति है ?
यदि पदार्थ के बिना ही ज्ञान उत्पन्न हो जाता है तो सुषुप्ति की अवस्था में भी अर्थ का ज्ञान क्यों नहीं होता ? ऐसा कहना उचित नहीं है, क्योंकि (વિદ્યમાનતા) કેવી રીતે સ્વીકારી શકાય? ઉપલબ્ધ થતા ન હોય એવા પદાર્થોની પણ જે કલ્પના કરવામાં આવે, તે ઉપલબ્ધ નહીં થનારા ઘણું પદાથોને પણ સદ્ભાવ થઈ જશે, ઉપલબ્ધ ન થનારાં આટલા જ પદાર્થો માનવા જોઈએ અને આટલા ન માનવા જોઈએ, એવી વ્યવસ્થા કરવામાં કઈ નિયામક હેતુ સંભવી શકતો નથી. કલ્પના તે માણસની બુદ્ધિમાંથી ઉત્પન્ન થાય છે અને માણસ કર્ધન કરવાને સ્વતંત્ર છે. આ કારણે અવ્યવસ્થાની આપત્તિ ઉપસ્થિત થશે. તેથી એવું જ માનવું જોઈએ કે તસમુદાયથી ભિન્ન જીવને સભાવ જ નથી. અથવા જેવી રીતે સ્વમમાં, ઘટાદિનો અભાવ હોવા છતાં પણ, ઘટાદિ પદાથાને વિષય કરનારા (ગ્રહણ કરનારા) જ્ઞાનનો અનુભવ થાય છે, એજ પ્રમાણે આત્માને અભાવ હોય તે પણ ભૂતસમુદાય દ્વારા આત્મવિષયક જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, એવું માનવામાં શો વાંધે છે?
જે પદાર્થ ન હોવા છતાં પણ જ્ઞાન ઉત્પન્ન થઈ જતું હોય, તે સુષુપ્તિની અવસ્થામાં પણ પદાર્થનું જ્ઞાન શા કારણે થતું નથી ?” આ પ્રકારનું કથન ઉચિત નથી.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧