Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे नयाभावात् । 'ते' तेच 'तमाओ तमं जंति' तमसस्तमो यन्ति एकस्मात्तमसः कुश्रद्धानरूपान्धकारात् तमः-अन्धकारान्तरं नरकादिगमनरूपं यन्ति प्राप्नुवन्ति । अन्धकरादन्धकारान्तरगमने कारणमाह-'मंदा आरंभनिस्सिया'इ ति-। यतस्ते आरंभे पापकर्मणि निरताः संलग्ना मन्दा-बोधरहिताः पापकर्मफलानभिज्ञाः, तस्मा तेषाम् उत्तमलोकप्राप्तिः कथमपि न संभवेत् किन्तु अज्ञानान्धकारे एव वारं वारं ते पतन्ति । तत्र यदुक्तम् “भूतव्यतिरिक्त आत्मा नास्ति, भूतकार्यत्वात् । यत् यस्य कार्य न तस्मात् तद् व्यतिरिच्यते, यथा मृत्तिका कार्यों घटो न मृत्तिकया भिघते, इत्यादि । तत्रोच्यते अस्ति भूतव्यतिरिक्त आत्मा, तत्साक्योंकि परलोक और परलोकगामी का ही अभाव है । वे एक अन्धकार से दूसरे अन्धकार में जाते हैं अर्थात् खोटे श्रद्धान रूप अन्धकार से नरकादिगमनरूप दूसरे अन्धकार को प्राप्त होते हैं। एक अन्धकार से दूसरे अन्धकार में जाने का कारण कहते हैं-वे मन्द और आरम्भ में रत हैं अर्थात् पापकर्म में निरत हैं और पापकर्म के फल से अनभिज्ञ हैं अतएव उन्हे उत्तम लोक की प्राप्ति किसी प्रकार नहीं हो सकती । वे अज्ञान के अन्धकार में ही बार बार पड़ता हैं ।
उन्होने कहा है-आत्मा भूतों से भिन्न नहीं है, क्योंकि वह भूतों का कार्य है, जो जिसका कार्य होता है वह उससे भिन्न नहीं होता जैसे मृत्तिका का कार्य घट, मृत्तिका से भिन्न नहीं होता इत्यादि । इसका उत्तर यह है-आत्मा भूतों से भिन्न તે આત્માને પરલેકગામી પણ કેવી રીતે માની શકાય? એટલે તેઓ પરલોકનો અભાવ માનવાની સાથે પરલોકગામીને પણ અભાવ જ માને છે. આ પ્રકારના કુમતમાં માનનારા તેઓ એક અંધકારમાંથી બીજા અંધકારમાં જાય છે. એટલે કે ખોટી શ્રદ્ધારૂપ અંધકારમાંથી નરકાદિ ગમન રૂપ બીજા અંધકારમાં જાય છે. તેઓ શા કારણે એક અંધકારમાંથી બીજા અંધકારમાં જાય છે? સૂત્રકાર તેનું આ પ્રકારનું કારણ બતાવે છે તેઓ મંદ (અજ્ઞાન) અને આરંભમાં લીન હોય છે, એટલે કે તેઓ પાપકર્મમાં પ્રવૃત્ત રહે છે અને પાપકર્મના ફળથી અનભિજ્ઞ હેાય છે. તે કારણે તેમને ઉત્તમ લેકની (ભવની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેઓ નરકની જ પ્રાપ્તિ કરે છે. એટલે કે અજ્ઞાનના અંધકારમાં જ વારંવાર પડતાં રહે છે.
તેઓ કહે છે “આત્મા ભૂતથી ભિન્ન નથી, કારણ કે તે ભૂતના કાર્ય રૂપ છે. જે જેનું કાર્ય હોય છે, તે તેનાથી ભિન્ન હેાય જ નહીં, જેમાં માટીના કાર્ય રૂપ ઘડે માટીથી ભિન્ન હેતે નથી, એજ પ્રમાણે ભૂતના કાર્ય રૂપ આત્મા ભૂતોથી ભિન્ન નથી.” ઈત્યાદિ.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧