Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे निरर्थकतां प्राप्नुयात् । तथा
"पंचविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे वसेत् ।
जटी मुण्डी शिखिवापि मुच्यते नाऽत्रसंशयः ॥१॥" इत्यादीनां नैरर्थक्यं कथमपि न समाहितं भवेत । अयमाशयः-यादि-आत्मा कतैव न भवति, तदा विधिनिषेधमोक्षशास्त्राणां नैरर्थक्यं सर्वथैवाऽऽपतति, नहि-एतस्य समाधानं कथमपि स्यात् । तथा 'देवमणुस्स गयागई" देवमनुष्यगत्यागती, यदि आत्मा न कर्ता, स सर्वव्यापकः तदा देवमनुष्यादि योनौ जीवस्य गमनाऽऽगमनेन स्याताम् । नहि सर्वव्यापकस्याऽऽकाशस्य गत्यागती संभवतः। तथा 'जाइसरणाइयाणं च' जातिस्मरणादिकानामपि संभवो न स्यादिति । यदप्युक्तम्-"प्रकृतिः प्राप्ति के उद्देश्य से संन्यास धारण करना और योग आदि का अनुष्ठान करना आदि सभी कुछ व्यर्थ हो जाएगा। तथा आपका यह कथन भी निरर्थक हो जायगा कि-"जो पच्चीस तत्वों का ज्ञाता है, वह जिस किसी भी आश्रम में रहता हो, चाहे जटा धारण करता हो, चाहे सिर मुंडवाता हो, चाहे शिखा रखता हो, मुक्त हो जाता है। इसमें संशय नहीं है ।"
अभिप्राय यह है कि अगर आत्मा कर्ता ही नहीं हैं तो विधि, निषेध और मोक्ष का प्रतिपादन करने वाले शास्त्र वचन निरर्थक ही हो जाते है। किसी भि प्रकार इसका समाधान नहीं हो सकता । इसी प्रकार देव और मनुष्य भव में गमन और आगमन नहीं हो सकता, क्योंकि आत्मा कर्ता नहीं है और सर्वव्यापक है । आकाश सर्वव्यापक है तो उसका गमन और आगमन संभव नहीं है 'जातिस्मरण आदि भी संभव नहीं हो सकते। સાંખ્યશાસ્ત્રના અનુયાયીઓનું મોક્ષની પ્રાપ્તિ નિમિત્તે સંન્યાસી બનવાનું અને યોગાદિન અનુષ્ઠાન કરવાનું પણ નિરર્થક જ ગણાશે. આત્માને અકર્તા માનવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થવાને કારણે આપનું આ કથન પણ નિરર્થક જ બની જશે.
જે પચીશ તને જ્ઞાતા છે, તે ભલે ગમે તે આશ્રમમાં રહેતા હોય કે ચાહે જટા ધારણ કરતો હોય કે ધારણ ન કરતો હોય, ચાહે, શિર મુંડાવતા હોય કે શિખા રાખત હેય, છતાં પણ એવો જીવ મુક્ત થઈ જાય છે, એ વાતમાં કઈ સંશયને સ્થાન જ નથી.”
આ કથન દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે જે આત્મા કર્તા જ ન હોય, તે વિધિ, નિષેધ અને મોક્ષનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્રવચન નિરર્થક જ બની જાય છે. કેઈ પણ પ્રકારે તેમની સાર્થકતાનું સમાધાન જ કરી શકાય નહી એજ પ્રમાણે દેવ અને મનુષ્ય ભવમાં ગમન અને આગમન પણ સંભવી શકે નહીં. કારણ કે આમાં કર્તા નથી અને સર્વવ્યાપક છે. આકાશ સર્વવ્યાપક છે, તેથી તેનું ગમન અને આગમન સંભવી શકતું નથી, એજ પ્રમાણે સર્વવ્યાપક આત્માનું પણ દેવગતિ આદિમાં ગમનાગમન સંભવે નહીં અને જાતિસ્મરણ આદિ પણ સંભવી શકે નહીં.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧