Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. शु. अ. १ पुण्यपापाभावनिरूपणम् १६५ भूतसमुदायोत्पन्नो जीवोऽपि विनश्यत्येव । यथा वा कदलीस्तम्भादीनां त्वचोपनये कृते सति त्वङ्मात्रमेवाऽवतिष्ठते नान्यत् किमपि त्वगतिरिक्तं तत्रोपलभ्यते । एवं भूतसमुदाये विघटिते सति भूतातिरिक्तो न कश्चिदात्माख्यः पदार्थों विद्यते यः पुण्यपापादि कारणकलापमादाय परिदृश्यमानलोकाल्लोकान्तरं गत्वा सुखदुःखयो रुपभोगं करिष्यति । नत्वेवं संभवति, भूतसमुदायातिरिक्तस्य रूपस्पर्शादिमतोऽनुपलंभात् यथा विवरान्निःसरणसमये सर्पः बिलसमीपस्थपुरुषरुपलभ्यते न तथा शरीराद् विनिर्गच्छन् जीवो म्रियमाणशरीरपार्श्वपुरुष रुपलभ्यते । अनुपलभ्यमानः कथं स्थिति लभेत । अनुपलभ्यमानपदार्थभूतसमुदाय अर्थात् शरीर के विनष्ट होने पर भूतों के समुदाय से उत्पन्न होने बाला जीव भी विनष्ट हो जता है । केवल छिलके ही जिसमें सार है ऐसे केले के स्तंभ की छाल हटाने पर छाल ही शेष बचती है । वहाँ छाल को छोड़ कर और कुछ भी उपलब्ध नहीं होता । इसी प्रकार भूतों के विखरने पर भूतों से भिन्न आत्मा नाम का कोई पदार्थ नहीं रहता, जो पुण्य पाप आदि कारणों को ग्रहण करके दिखाई देने वाले इस लोक से दूसरे लोक में जाकर सुख या दुखः का उपभोग करेगा, ऐसा होता नहीं है भूत समुदाय के अतिरिक्त रूप स्पर्श वाले किसी पदार्थ की उपलब्धि नहीं होती। जैसे बिल से बाहर निकलते समय सप बिल के समीप स्थित पुरुषों द्वारा देखा जाता है, उसी प्रकार शरीर से बाहर निकलता हुआ जीव मरते हुए शरीर के पास बैठे हुए लोगों को दिखाई नहीं देता और जो दीखता
ભૂતના સમુદાય વડે ઉત્પન્ન થનારા જીવને પણ વિનાશ થઈ જાય છે. કેવળ છાલ જ જેમાં સારભૂત છે એવી કેળના સ્તંભની છાલને દૂર કરવામાં આવે, તો અંદરથી કશું જ નીકળતું નથી, તે છાલ જ બાકી રહે છે. એટલે કે ત્યાં છાલ સિવાય કોઈ પણ વસ્તુની ઉપલબ્ધિ થતી નથી. એ જ પ્રમાણે જ્યારે ભૂતે વિખરાઈ જાય ત્યારે ભૂતોથી ભિન્ન એ આત્મા નામને કઈ પદાર્થ જ બાકી રહેતું નથી, કે જે પુણ્ય પાપ આદિ કારણેને ગ્રહણ કરીને પ્રત્યક્ષ એવા આ લેકમાંથી પલકમાં જઈને સુખ અથવા દુઃખને ઉપગ કરે. આ પ્રકારની વાતો સંભવી શકતી નથી ભૂત સમુદાય સિવાયના રૂપ સ્પર્શ વાળા કઈ પણ પદાર્થની ઉપલબ્ધિ જ થતી નથી. જેવી રીતે દરમાંથી નીકળતે સર્પ, દરની સમીપમાં બેઠેલી વ્યક્તિઓ દ્વારા દેખી શકાય છે, એજ પ્રમાણે શરીરમાંથી નીકળતા આત્માને જોઈ શકાય છે ખરો? મરણ કાળે મૃત્યુ પામતી વ્યક્તિની સમીપમાં બેઠેલ માણસો દ્વારા પણ મૃત શરીરમાંથી બહાર નીકળતો આત્મા નામને કઈ પદાર્થ દેખવામાં આવતો નથી. આ રીતે જે પદાર્થ દેખાતે જ નથી તે પદાર્થની સત્તા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧