Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे
त्वस्य वक्तुमशक्यत्वात् । नच प्रतारकेण केनचित् स्वयं दीक्षादिकमादाय वंचितो लोकः क्रियते ख्यातिपूजादिलाभायेति वाच्यम्, कोहि एवं स्यात् यः जन्मपर्यन्तं क्लेशबहुलं कर्मकुर्वन्नात्मानमवसादयेत् क्लेशकृपे आत्मानं पातयेत वा । तदुक्तम्
७४
विफला विश्ववृत्तिर्नो नो दुःखैकफलापि वा । दृष्टलाभफलानापि विप्रलंभोपि नेदृशः ॥
तस्माच्छात्राणां मोक्षाभिलाषिणां = महाधियां च मोक्षार्थं प्रवृत्तिदर्शनादतिरिक्त आत्माऽस्तीति गम्यते । युक्त्या तर्केण प्रमाणैश्च शरीरव्यतिरिक्तस्यात्मनः प्रसिद्धिः कृता । अतः प्रमाणादिसिद्धस्यात्मनः प्रसिद्धिः सर्वैरेवकर्त्तव्या ।
किसी ठग ने स्वयं दीक्षा आदि लेकर अपनी ख्याति पूजा आदि के लिए लोगों को धोखा दिया है, ऐसा कहना उचित नहीं है। कौन ऐसा होगा जो जीवन पर्यन्त क्लेश की बहुलता वाला कार्य करता हुआ अपने आपको पीडित करे और क्लेशों के कूप में पटके । कहा भी है- “विफलाविश्ववृत्तिः" इत्यादि ।
विश्व की वृत्ति न निष्फल है, न एक मात्र दुःख रूप फल देने वाली है, न प्रत्यक्ष दिखने वाला मात्र ही उसका फल है और न यह ठगाई है ।,,
इस कारण शास्त्रों की एवं मोक्ष के अभिलाषी महाबुद्धिमान पुरुषों की मोक्ष के लिए प्रवृत्ति देखी जाती है, इससे जान पड़ता है कि आत्मा शरीर से भिन्न है । इस प्रकार युक्ति से तर्कों से और प्रमाणों से आत्मा की सिद्धि की । प्रमाणसिद्ध आत्मा की प्रसिद्धि सभी को करनी चाहिए । कहा भी है - "युक्तिप्रमाणतर्केश्व" इत्यादि ।
,
એવું કથન પણુ ચેાગ્ય નથી કે “કોઈ ડગે સ્વયં દીક્ષા લઇને, પેાતાની ખ્યાતિ પૂજા આદિને માટે લોકોને દગા દીધા છે.” એવા તે કોણ હશે કે જે જીવનપર્યન્ત કલેશની અધિકતાવાળુ કાય કરતા રહીને પેાતાની જાતને પીડિત કરતા રહે અથવા કલેશેાના उपभां पोतानी लतने घडेसी हे ! उधुं पशु छे ! " विफला विश्ववृतिः " इत्यादि વિશ્વની વૃતિ (સંસારની પ્રવૃતિ) નિષ્ફળ પણ નથી. એક માત્ર દુઃખરૂપ ફુલ પ્રદાન કરનારી પણ નથી. તેનુ ફૂલ પ્રત્યક્ષ દેખાય એવું પણ નથી અને તે ઠગાઈ રૂપ પણ નથી”
તે કારણે શાસ્ત્રોની અને મેાક્ષની અભિલાષાવાળા મહાબુદ્ધિમાનાની મેાક્ષને માટે પ્રવૃતિ જોવામાં આવે છે. તેથી જાણી શકાય છે કે આત્મા શરીરથી ભિન્ન છે. આરીતે યુક્તિથી, તર્કાથી અને પ્રમાણા દ્વારા આત્માની સત્તા સિદ્ધ થાય છે. પ્રમાણસિદ્ધ આત્માની સત્તા (વિદ્ય
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧