Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०२
सूत्रकृताङ्गसूत्रे
ज्ञानं वेद्यम् वस्तुत्वाद् घटवत् यद्यद्वस्तुतत्तद्वेद्यं यथा घटादीत्यादि सत्प्रतिपक्षस्यापि संभवात् । समानबलबोधितसाध्यविपर्ययकत्वं यस्य साध्याभावः प्रमाणान्तरेण बोधितः स सत्प्रतिपक्षइति तल्लक्षणात् न च सत्प्रतिपक्षानुमाने यदि वस्तुत्वं तत्किं काल्पनिकं सत्वमथवा वास्तविकं सत्वम् । नाद्यः मम मते सत्त्वनिष्ठकाल्पनिकत्वस्यासंभवात् महि सत्तापि भवेत्कल्पनीया भवेदिति व्याघातात् । नाप्यकाल्पनिकं सत्त्वं हेतुः शांकरवेदान्तिनां मतेऽप्रसिद्धः तन्मते सर्वधर्मा काल्पनिकत्वात् इति वाच्यम् सत्ताधिकरणलक्षणस्यावधीरितकल्पिताकल्पितविशेषस्य
ज्ञान वेद्य (ज्ञेय) है क्योंकि वह वस्तु है, जो जो वस्तु होती है, वह वह वेद्य होती है जैसे घट आदि । इत्यादि हेतु सत्प्रतिपक्ष भी हो सकते हैं । जिस हेतु का समान बल वाला विरोधी हेतु विद्यमान हो जिस हेतु के साध्य का अभाव किसी अन्य हेतु से प्रतीत हो, वह हेतु सत्प्रतिपक्ष कहलाता है । सत्प्रतिपक्ष अनुमान में जो वस्तुत्व हेतु है वह काल्पनिक सत्व है या वास्तविक सत्य है ? प्रथम पक्ष ठीक नहीं क्योंकि हमारे मत सत्व में काल्पनिकता होना असंभव है । सत्ता भी हो और काल्पनिकता भी हो यह परस्पर विरुद्ध है और सत्य को अकाल्पनिक (वास्तविक) कहना भी ठीक नहीं क्योंकि शांकरवेदान्तियों के मत में वह सिद्ध नहीं । उनके मत में सभी धर्म काल्पनिक हैं, यह कहना संगत नहीं । सत्तारूप अधिकरण जिसका लक्षण है और जो कल्पित तथा अकल्पित भेदों से रहित है ऐसा यस्तुत्व अनुभूतित्व के समान ही हेतु हो सकता है ।
જ્ઞાન વેદ્ય (ય) છે. કારણ કે તે વસ્તુ રૂપ છે. જેમ ઘડે ય હોય છે. એજ પ્રમાણે દરેક વસ્તુ સેય હોય છે. ઈત્યાદિ હેતુ (કારણે) સપ્રતિપક્ષ પણ હોઈ શકે છે. જે હેતુના સમાન બળવાળે વિરોધી હેતુ વિદ્યમાન હોય, જે હેતુના સાધ્યને અભાવ કઈ અન્ય હેતુ વડે પ્રતીત થતો હોય, તે હેતુને સપ્રતિપક્ષ કહેવાય છે. સત્યતિપક્ષ અનુમાનમાં જે વસ્તુત્વ હેતુ છે, તે કાલ્પનિક સત્ત્વ છે કે વાસ્તવિક સત્ત્વ છે? પહેલો પક્ષ (કાલ્પનિક સત્ત્વ છે, આ માન્યતા) સ્વીકાર્ય નથી, કારણ કે અમારા મત અનુસાર સત્વમાં કાલ્પનિકતા હોવી અસંભવિત છે. સત્તા (વિદ્યમાનતા) પણ હોય અને કાલ્પનિકતા પણ હોય, તે પરસ્પર વિરૂદ્ધ લાગે છે. અને સત્ત્વને અકાલ્પનિક (વાસ્તવિક) કહેવું, એ વાત પણ ઉચિત નથી, કારણ કે શાંકરેવેદાન્તીઓના મત અનુસાર તે સિદ્ધ નથી. તેમના મત અનુસાર સઘળા ધર્મ કાલ્પનિક છે, એમ કહેવું તે પણ સંગત નથી. સત્તા (વિદ્યમાનતા) રૂપ અધિકરણ જેનું લક્ષણ છે; તથા જે કલ્પિત તથા અકલ્પિત ભેદોથી રહિત છે એવું વર્તુત્વ અનુભૂતિના સમાન જ હેત રૂપ હોઈ શકે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧