Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
कपिसयोगो मूलावच्छेदेन कपिसंयोगाभावो विद्यमानो न क्षत्तिमाषहति नन्कस्थ होतोः १ अवच्छेदकभेदात् तथैव प्रकृते आत्मन्यपि अपच्छेदकभेदमाश्रित्य विरुद्धयोरपि नित्यत्वानित्यत्वयोः समावेशे कः प्रद्वेषो भवतास् अन्यत्र स्वप भपातात् तस्मात् स्यादनित्यः स्यान्नित्यश्च स्यादिति कृतं विस्तरेण । यद्यप्यत्र बहु बक्तव्यमस्ति तथापि प्रकरणे एव विस्तरविचार शोभते अवसरपठिता वणीति म्यायात् ।।
पंचभूत समुत्पन्न आत्मा चैतन्यवान्स्वतः ।
न स्वर्गोनापवर्गों वा दृष्टमानमिदं जगत् ॥१॥ होता है, अथवा जैसे एक ही वृक्ष में शाखा की अपेक्षा से कपि संयोग (वंदर के साथ संयोग) और मूल की अपेक्षा से संवोगाभाव रहता है और उसमें कोई पापा नहीं आती । ऐसा क्यों होता है ? अवच्छेदक के भेद से। इसी प्रकार प्रकृत आत्मा में भी अवच्छेदक के भेद से परस्पर विरुद्ध भी नित्यता और अनित्यता का समावेश मानने में आपको क्या द्वेष है ? पक्षपात के सिवाय और कोई कारण नहीं है । अतएव आत्मा कथचित् अनित्य है । और कथंचित् नित्य है । अब अधिक विस्तार नहीं करते। यद्यपि इस विषय मैं बहुत कुछ वक्तव्य है, तथापि प्रकरण में ही विस्तार से विचार करना शोभा देता है । “अवसरपठिता वाणी" ऐसा न्याय है।
आत्मा पाँच भूतों से स्वतः ही उत्पन्न हो जाने वाला तथा चैतन्यवाम् है। न स्वर्ग है, न मोक्ष है । यह जगत् इतना ही जितना दिखाई देता है, ॥१॥ જેવી રીતે એક જ વૃક્ષમાં શાખાની અપેક્ષાએ કપિ (વનરાની સાથે સગ) અને મૂળની અપેક્ષાએ પિયગાભાવ રહી શકે છે, અને તેમાં કોઈ મુશ્કેલી નડતી નથી, એજ પ્રમાણે આત્મામાં પણ નિત્યતા અને અનિત્યતા માનવમાં શી મુશ્કેલી છે?
ઘડા અને વૃક્ષમાં અવચ્છેદકના ભેદને લીધે એવું સંભવી શકે છે, એ જ પ્રમાણે પ્રસ્તુત આત્મામાં પણ અવરછેદકના ભેદની અપેક્ષાએ પરસ્પર વિરૂદ્ધ એવી નીત્યતા અને અનિત્યતાને સમાવેશ માનવામાં આપને શી મુશ્કેલી લાગે છે? પદ્મપાત સિવાય બીજું hઈ પણ કાણું હેઈ શકે નહીં. તેથી આત્માને નિત્યાનિત્યે માન એજ ઉચિત છે. જો કે આ વિષયને અનુલક્ષીને ઘણું કહી શકાય તેમ છે, પરંતુ ગ્રન્થવિસ્તારના ભયથી તથા વિષયાન્તર થવાના ભયથી અહીં વધુ વિસ્તારથી વિચાર કરે ઠીક લાગતો નથી. આ વિષયને લગતા પ્રકરણમાં જ આ વિષયની વિસ્તૃત વિચારણા ભી શકે, કારણ કે "अपसरा ता वाणी" मे सिद्धांत छ. ચાર્વાક મતનું સ્વરૂપ પ્રકટ કરતાં બે કલાકને ભાવાર્થ
” માં પાંચ મહાભૂતમાંથી સ્વતઃ ઉન્ન થઈ જનારે અને ચિતચત છે. વર્ગ પણ નથી અને મેલ્સ પણ નથી. આ જગત એવડુ જ છે કે જેવડુ દેખાય છે.”
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧