Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३८
सूत्रकृताङ्गसूत्रे
गस्य दुर्वारता स्यात् येन मनुष्यशरीरावच्छिन्नेनात्मना कर्माराधनं कृतं न तेन फलमभोज इति कृतस्य कर्मणो हानि जता येन च देवादिशरीरसंबन्धिना त्मना फलोपभोगः कृतः न तेन कर्माराधनमकारीति अकृतस्य कर्मणः फलस्योपभोगः संवृत्त इत्यकृताभ्यागमः प्राप्नोतीत्यतो नैकान्तेनात्माऽनित्यः । नायेकान्तनित्यस्तथात्वे जन्ममरणादिव्यवस्थैव निरवकाशा स्यात्, नहि सर्वथा नित्ये गगने किंचिदपि क्षीयमाणं दृष्टम् । तस्मात्कथंचिन्नित्यः कथंचिदनित्यश्व तावता सर्वदोषोपशमसंभवात् । न च परस्पर विरोधशीलयोर्नित्यत्वा
समाधान - ऐसा मत कहो। ऐसा मानने परभी दूसरे के किये कर्म का फल दूसरा भोगेगा तो कृतहानि और अकृताभ्यागम नामक दोषों का प्रसंग होगा । मनुष्य शरीर में रहे हुए जिस आत्मा ने कर्म की आराधना की थी, उसने उस कर्म का फल नहीं भोगा, इस प्रकार कृत कर्म की हानि हुई । और देवादि के शरीर सम्बन्धी जिस आत्मा ने फल का उपभोग किया, उसने वह कर्म नहीं किया था । इस प्रकार उसे बिना किये कर्म का फल मिल गया । यह अकृताभ्यागम दोष प्राप्त होगा । इस कारण आत्मा एकान्त अनित्य नहीं है ।
आत्मा एकान्त रूप से नित्य भी नहीं है । एकान्त नित्य मानने से जन्म मरण आदि की व्यवस्था ही नहीं बन सकती । सर्वथा नित्य आकाश अतएव आत्मा कथंचित् नित्य और कथंचित् अनित्य है । ऐसा मानने से कोई भी दोष नहीं आता है ।
સમાધાન–આ માન્યતા અનુચિત છે. આ પ્રકારની માન્યતામાં ” કરે કોઇ અને ભાગવે ખી,” એવું માનવને કારણે કૃતડાની અને અકૃતાભ્યાગમ નામના દોષાના પ્રસંગ ઉપસ્થિત થશે. મનુષ્ય શરીરમાં રહેલા જે આત્માએ ક્રમની આરાધના કરી હતી, તેણે તે ક નુ ફળ ભાગળ્યું નહીં, આ પ્રકારે ધૃત કર્મીની હાની થઇ. અને દેવાદિના શરીરમાં રહેલા જે આત્માએ ફળના ઉપભાગ કર્યાં, તેણે તે કર્મ કર્યું ન હતુ. તે કારણે તેને કર્યાં કર્યાં વિના ફળ મળી ગયું. તેને જ અહી અમૃતાભ્યાગમ દોષ કહેવામાં આવ્યા છે. તે કારણે આત્માને એકાન્તતઃ નિત્ય માની શકાય નહીં.
આત્મા એકાન્તત : નિત્ય પણ નથી. આત્માને એકાન્તતઃ નિત્ય માનવાથી જન્મ મરણ આદિની વ્યવસ્થા જ સભવી શકે નહી. તે કારણે આત્માને અમુક ષ્ટિએ (દ્રવ્યાર્થિકતાની અપેક્ષાએ) નિત્ય અને અમુક દૃષ્ટિએ (પર્યાયની અપેક્ષાએ) અનિત્ય માનવાથી, કોઇ પણ દોષની સંભાવના રહેતી નથી.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧