Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११२
सूत्रकृताङ्गसूत्रे
त्वात् । अन्यथा कथमिच्छादि गुणानामष्टद्रव्यातिरिक्तद्रव्याश्रितत्वं नैयायिकोपि साधयेत् अष्टद्रव्यातिरिक्तद्रव्यस्याप्रसिद्धविशेषणता प्रसिद्धौ यत्र तस्य प्रसिद्धि स्तत्र हेतोर्वृत्तितायामन्वयव्यतिरेकिता स्याद्, आवृत्ती हेतोरसाधाधारणानैकान्तिकतादोषः स्यादतः सामान्यतो दृष्टानुमानेन साध्यस्य कथमपि सिद्धौ नाप्रसिद्ध विशेषणतायाः प्रसर इत्यवश्वमभ्युपेयम् तथा च यथा भवद्भिः सामान्यतो दृष्टानुमानन साध्यप्रसिद्धिं कृत्वा पुनस्तस्य साधनं क्रियते तथा यदि मयापि क्रियते तत्र कः प्रद्वेषो भवताम् । न चैवं सत्यप्रसिद्धविशेषणता - रूपो दोषो न कुत्रापि भवेदिति वाच्यम्, सामान्यतो दृष्टानुमानासंभवे शश
से dea का विपर्यय ( अवेद्यत्व ) भी सामान्य रूप से प्रमाण द्वारा गम्य हो जाता है । अगर ऐसा न माना जाय तो नैयायिक इच्छा आदि गुणों को आठ द्रव्यों से अतिरिक्त ( नौवें-अ - आत्मा ) द्रव्य के आश्रित किस प्रकार सिद्ध कर सकेगा ! क्योंकि आठ द्रव्यों से अतिरिक्त द्रव्य की सिद्धि न होने से अप्रसिद्ध विशेषणता दोष आता है जहां उसकी सिद्धि हैं वहाँ हेतु का रहना माना जाय तो हेतु अन्वयव्यतिरेकी हो जायेगा और यदि हेतु का रहना माना जाय तो असाधारण अनैकान्तिकता दोष आएगा । ऐसी स्थिति में अवश्य ही यह मानना चाहिए कि सामान्यतो दृष्टानुमान से साध्य की सिद्धि होने पर अप्रसिद्ध विशेषणता दोष नहीं आता है इस प्रकार जैसे आप समान्यतोदृष्ट अनुमान से साध्य की सिद्धि करके उसका साधन करते हैं, उसी प्रकार यदि हम भी करें तो क्यों आपको द्वेष होता है ? कदाचित् कहो कि ऐसा मानने पर तो अप्रसिद्ध विशेषणता दोष कहीं हो ही नहीं सकेगा, तो ठीक नहीं । जहाँ सामान्यतो दृष्ट अनुमान होना
અનિષ્ટને પ્રસ`ગ ઉપસ્થિત થવાથી વેદ્યત્વનું વિપર્યાંય (અવેદ્યત્વ) પણ સામાન્યરૂપે પ્રમાણ દ્વારા ગમ્ય થઇ જાય છે. જો એવુ` માનવામાં ન આવે તે નૈયાયિક ઇચ્છા આદિ ગુણ્ણાને, આઠ દ્રવ્યે। સિવાયના (નવમા–આત્મા) દ્રવ્યને આશ્રિત કેવી રીતે સિદ્ધ કરી શક્શે ? કારણ કે આઠ દ્રવ્યા સિવાયના દ્રવ્યની સિદ્ધિ ન હેાવાથી ‘અપ્રસિદ્ધ વિશેષણતા' દોષને પ્રસંગ ઉપસ્થિત થાય છે. જ્યાં તેની સિદ્ધિ છે ત્યાં હેતુના સાવ માનવામાં આવે તે હેતુ અન્વય વ્યતિરેકી થઇ જશે, અને જો હેતુના સદ્ભાવ ન માનવામાં આવે, તે અસાધારણ અનૈકાન્તિકતા દોષના પ્રસંગ ઉપસ્થિત થશે. આ પ્રકારની પરિસ્થિતિમાં અવશ્ય એવું માનવું જ જોઈએ કે સામાન્યતઃ દૃષ્ટાનુમાન વડે સાધ્યની સિદ્ધિ થતી હાય ત્યારે અપ્રસિદ્ધ વિશેષણુતા દોષ' નડતા નથી. આ રીતે આપ જેવી રીતે સામાન્યતઃ દૃષ્ટ અનુમાન દ્વારા સાધ્યની સિદ્ધિ કરીને, તેના સાધન રૂપે ઉપયોગ કરે છે, એ રીતે અમે પણ કરીએ તે આપને દ્વેષ થવાનુ કારણ શુ છે? કદાચ આપ એવું કહેતા હા હું એવું માનવામાં અપ્રસિદ્ધ વિશેષતા દોષ નડતા જ નથી, તેા તે વાત પણ અનુચિત
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧